________________
૧૧.૨
૪૩
(૧૧) વીણી ક્રિયા-પુળ-વ્યાધિ પ્રયોગ વ્યાસુમિર્ઝા વસTI - ક્રિયા, ગુણ, દ્રવ્ય કે જાતિ દ્વારા પદાર્થને એકી સાથે પ્રાપ્ત કરવાની પ્રયોગકર્તાની ઇચ્છા વીપ્સા કહેવાય છે.
(૧૨) સુ * મનં સુI - વર્ણનું અદર્શન, અશ્રવણ, અનુચ્ચારણ, અનુપલબ્ધિ, અભાવ કે વર્ણવિનાશને લોપ કહેવાય. આ બધા અર્થો એકાઈક છે.
(૧૩) ગવર્નન્સ અષ્ટસિમે મિત્રોડકાસિમુદાયોવા - ઉદાત્ત-અનુદાત્ત-સ્વરિત એમ ત્રણ પ્રકારના મ ના પ્રત્યેક સાનુનાસિક-નિરનુનાસિક ભેદ ગણતા ૬ ભેદ થાય. તે દરેકના હૃસ્વ, દીર્ઘ અને ડુત ગણતાં ૧૮ પ્રકારનો મ વર્ણ થશે. બુ. વૃ. માં કહેલ આદિ શબ્દથી ૨ વર્ણાદિને ગ્રહણ કરવા.
(3) વ્યાકરણશાસ્ત્રમાં ન બતાવ્યા હોય તેવા કેટલાક ન્યાયો આ પ્રમાણે છે -
(૧) પરાત્રિમ્ – વન્ + શમ્ આ અવસ્થામાં રસોડતા૨.૪.૪૬' સૂત્રથી દીર્ઘ થવાની અને નપુણ્ય શિઃ ૨.૪.૫૬' સૂત્રથી શરૂ ને રિા આદેશની પ્રાપ્તિ છે, ત્યારે અર્થે ૭.૪.૨૨૬' પરિભાષાથી નપુંસ0 શિઃ' એ પરસૂત્ર બળવાન થવાથી વનનિ પ્રયોગ થશે.
પરવિધિ કરતા પણ નિત્યવિધિ૧) બળવાન છે' એવું પ્રસ્તુત ન્યાય કહે છે, તેથી આ ન્યાય " પરિભાષાસૂત્રનો અપવાદ છે. જેમકે – ચોના
સિન્ +7 ('ણા-ધા-પનિ, (૩UTT૦-ર૧૮)' થી પ્રત્યય), આ અવસ્થામાં નવોપ ૪.રૂ.૪' એમનુનાસિ વ૦ ૪.૨૨૦૮'સૂત્ર કરતા પરસૂત્ર હોવાથી ‘' પરિભાષાથી પહેલાં ગુણકાર્યની પ્રાપ્તિ છે, પરંતુ મનુનાસિકે ઘ૦' એ અહીં નિત્યસૂત્ર છે (કારણ ગુણકાર્ય થયા પછી જે થયા પૂર્વે બન્ને અવસ્થામાં નો
ત્ (5) થવો પ્રાપ્ત છે), તેથી પ્રસ્તુત ન્યાયથી એ બળવાન બનવાથી ગુણકાર્યનો બાધ કરીને તેનું કાર્ય થતા સિ+થશે. ત્યારબાદ (B*વરે ૨.૨.૨૨' સૂત્રથી નો જૂ અને ‘નામનો ગુનો ૪.રૂ.૨' સૂત્રથી કનો ગુણ નો થતા સ્ટોન પ્રયોગ થશે. (A) નિત્ય કૃતાકૃત -અન્યવિધિ કરાયા પૂર્વે અને કરાયા પછી એમ બન્ને અવસ્થામાં જે વિધિ પ્રાપ્ત હોય તે
વિધિને અન્યવિધિની અપેક્ષાએ નિત્યવિધિ’ કહેવાય છે. (B) આમ તો હજુ વરે ૨.૨.૨' સૂત્ર કરતા‘નધોરાજ્યચ ૪.૩.૪'એ પરસૂત્ર હોવાથી ઉપાત્ત્વનો ગુણ પ્રાપ્ત
છે, પરંતુ ગુણ’ એ પ્રત્યયનિમિત્તક હોવાથી બહિરંગ છે, જ્યારે ‘વ'નું કાર્ય પ્રકૃતિ આશ્રિત હોવાથી અંતરંગ છે, તેથી ‘ઉત્ત' અથવા ‘બત્તડું રા'ન્યાયથી ગુણ ન થતા રૂ નો જૂ થશે. (અંતરંગબહિરંગ કોને કહેવાય? તે માટે પેજ-૪૪ ની ટિપ્પણ-Aજુઓ.)