SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન શબ્દને સંખ્યાપૂરણ અર્થમાં ‘નો મદ્ ૭.૧.૧૬' સૂત્રથી મટ્ (મ) પ્રત્યય વિગેરે કાર્ય થતા પદ્યમઃ પ્રયોગ થાય છે. અહીં પૂરણ એવો મમ્ પ્રત્યય પશ્ચમ એ પ્રકૃતિ-પ્રત્યયરૂપ સમુદાયનું જ વિશેષણ બનશે, ન્યૂનાધિક (અર્ધપદ્યમ વિગેરે) નું નહીં. તેથી વૃત્તિમાં ઉલ્લેખિત પૂરળપ્રત્યયાન્તઃ શબ્દઃ થી પન્નુમ વિગેરેનું જ ગ્રહણ થશે, અર્ધવજીન વિગેરેનું નહીં. તેથી અર્ધપક્રમ વિગેરે સંખ્યાવત્ ન થવારૂપ આપત્તિ આવશે. સમાધાનઃ- તમે કહ્યું તેમ કેવળ પશ્ચમ વિગેરે શબ્દનું જ ગ્રહણ થાય અને અર્ધપદ્યમ વિગેરેનું ન થાય તો સૂત્રમાં ‘અર્ધપૂર્વપદ્ઃ ' થી અર્ધ નું પૂર્વપદત્વ સૂચવ્યું છે, તે સંભવી ન શકે. તેથી અર્ધપૂર્વવવઃ એ સૂત્રાંશના સામર્થ્યથી જ ‘અર્ધપૂર્વપન: પૂરળપ્રત્યયાન્તોત્તરપ: સદ્ભાવવું મતિ(^)' એવો સૂત્રાર્થ નિષ્પન્ન થશે. Y (4) આ સૂત્રમાં ‘અર્ધપૂર્વપદ્ઃ પૂરળઃ' આમ અતિદેશીવાચક પદ મૂક્યું હોવાથી પૂર્વસૂત્રના અતિદેશીવાચક અધ્યń પદની આ સૂત્રમાં અનુવૃત્તિ અટકી જાય છે અને સમાપ્તે પદ અનુવર્તે છે. કેમકે તેમનું નિવર્તક કોઇ પણ આ સૂત્રમાં નથી. વ અને સમાસના વિષયમાં આ સૂત્ર પ્રવર્તવાથી ધરૂ આદિ પ્રત્યયના વિષયમાં આ સૂત્ર પ્રવર્તશે નહીં. (5) દૃષ્ટાંત - (i) અÁપન્નુમમ્ - * ‘નો મદ્ ૭.૧.૫૧' → વઠ્ઠાનાં પૂર: = પન્ + મ * ‘નાનો નો૦ ૨.૧.૧૬' -→ પન્નુ + મમ્ = પદ્મમ, * ‘પાર્થ ચાને૦ રૂ.૨.૨૨' → અર્ક પશ્ચમ યેવાં તે = અÁપક્ષમા, * ‘અÁપૂર્વવ૬:૦ ૧.૨.૪૨' → અÁપશ્ચમ સંખ્યાવત, 'સન્ધ્યા-કતેશ્ર૦ ૬.૪.૨૦ૢ૦' → અુપદ્મમ: શીતમ્ = અńપશ્ચમ + + ત્તિ, ' : ‘ગત: સ્વમો૦ ૨.૪.૧૭' → અર્જુન્નુમ + અર્, * સમાનામો૦ ૧.૪.૪૬' → अर्द्धपञ्चमक + म् = अर्द्धपञ्चमकम् । (ii) અÁપશ્ચમપૂર્વમ્ – * ‘અર્શ્વપૂર્વપ૬:૦ ૨.૧.૪૨' -→ ‘મૂલ્ય: શ્રીતે ૬.૪.૨૫૦’ સૂત્રથી અર્શ્વપજ્ઞમેઃ રૂપે ઋીતમ્ અર્થમાં ફળ્ પ્રત્યયનો વિષય હોય ત્યારે ‘સફ્વ્વાસમારે૦ રૂ.૧.૧૧' સૂત્રથી દ્વિગુસમાસના પ્રસંગે આ સૂત્રથી અર્હપન્નુમ સંખ્યાવત્, * ‘સફ્વ્વાસમારે૦ રૂ.૧.૧૧' → ગÁપશ્ચમ દ્વિગુસમાસ, * ‘મૂલ્યે: તે ૬.૪.૫૦' → અર્તુવન્નુમ + રૂશ્ ‘અનાĪતિઃ ખુર્ ૬.૪.૨૪' → દ્વિગુસમાસના કારણે ફળ્ પ્રત્યય અદ્ભુતિ અર્થક થવાથી તેનો લોપ થતા અÁપશ્ચમસૂર્ય + ત્તિ, ‘અત: સ્વમો૦ ૬.૪.૭' → ગÁપશ્ચમપૂર્વ + અમ્, ‘સમાનાવમો૦ ૧.૪.૪૬' → અÁપશ્ચમસૂર્ય + મ્ = અÁપશ્ચમપૂર્વમા (6) ‘ઉત્પતુ સન્ધ્યાવત્ ૧.૨.૨૧' સૂત્રથી પ્રસ્તુત સૂત્ર પર્યંતના ચારે સૂત્રો અતિદેશસૂત્ર છે. શંકાઃ- વહુ અને રૂળ શબ્દોને તથા ૐતિ અને ઋતુ પ્રત્યયાન્ત શબ્દોને સંખ્યાનો અતિદેશ કરનાર બે સૂત્ર ન કરવા જોઇએ. (A) ગર્ષ પૂર્વપદ હોય અને પૂરણપ્રત્યયાન્ત શબ્દ ઉત્તરપદ હોય તેવું (સામાસિક) નામ સંખ્યાવત્ થાય છે.
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy