________________
૩૪૨
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન એવી રીતે અર્ધપગ્ર: શુ: શીતમ્ આ અર્થમાં સડ્યા સહારે રૂ.૨.૨૬' સૂત્રથી ઈશ્ચમન આવો સમાસ ઈટ હોવા છતાં પણ સિદ્ધ નહીં થઈ શકે તે આ પ્રમાણે - કોઇપણ સમાસ બે શબ્દો વચ્ચે કાળે નામનું સામર્થ્ય વર્તતું હોય તો જ થાય છે. ઐકાર્બ એટલે સ્વપર્યાધિરાદિતત્વ, નિરૂપતનિરૂપતષિ
વિવાદિતત્વ અને સ્વહિપ્રયો વિષવીપૂતવિધિવરત્વ આ ત્રણ સંબંધથી શક્તિનું વિશિષ્ટત્વ. રાનપુરુષ સ્થળે શક્તિ તરીકે રાખવાવચ્છિન્નાડાપાર્થનિરૂપતરરૂિ (શક્ય એવા રાજા પદાર્થથી નિરૂપિત પદમાં વર્તતી શક્તિ)ને લઈને લક્ષણનો સમન્વય થાય છે. જેમકે રાજત્વથી અવચ્છિન્ન (યુક્ત) રાજાપદાર્થથી નિરૂપિત શક્તિનું પર્યાપ્તિ-અધિકરણA) રાગ શબ્દ છે અને તેનું ઘટિતત્વ રાનપુરુષ શબ્દમાં છે. અર્થાત્ રાનપુરુષ શબ્દાનનું અંશથી ઘડાયો છે, એવી રીતે રાજત્વ ધર્મથી યુક્ત રાજાપદાર્થથી નિરૂપિત શક્તિના નિરૂપક વિવક્ષિત પુરુષનિક પુરુષત્વ ધર્મથી યુક્ત પુરુષ પદાર્થથી નિરૂપિત શક્તિનું પર્યાપ્તધિકરણ પુરુષ શબ્દ છે અને તેનું ઘટિતત્વ રાનપુરા શબ્દમાં છે. એટલે કે રાનપુરુષ શબ્દ પુરુષ શબ્દથી પણ ઘડાયો છે અને રાજત્વધર્મથી યુક્ત રાજાપદાર્થથી નિરૂપત શક્તિના ગ્રહ (બોધ)થી પ્રયોજ્ય (થતો) જે રાજસંબંધિતાવાન્ પુરુષથી નિરૂપિત શક્તિવિષયક ગ્રહ, તેના વિષય એવા રાજપુરુષ પદાર્થથી નિરૂપિત શક્તિની પર્યાધિકરણતા પણ રાનપુરુષ શબ્દમાં છે. તેથી આ ત્રણે સંબંધથી શક્તિનું વૈશિષ્ય રાનપુરુષ શબ્દમાં આવતા ત્યાં ઐકાર્ય વર્તે છે. આવા પ્રકારનું કાર્ય સામાસિકપદમાં વર્તતા જ પચત્ત રાનન્ + એ પ્રથમાન્ત પુરુષ + સિ ની સાથે પ ત્નીઓને રૂ.૨.૭૬' સૂત્રથી સમાસ પામે છે. દરેક સમાસ સ્થળે આવા ઐકાર્બ સામર્થ્યનું વર્તવું આવશ્યક છે. પ્રસ્તુતમાં અર્ધપગ્ન: શૂર્વે શીતમ્ અર્થમાં સંધ્યા સમાહરે ૫૦ રૂ..59' સૂત્રથી સમાસ કરવો ઈષ્ટ છે અને તે સૂઈ શબ્દની સાથે સંખ્યાવાચક શબ્દનો થાય છે. તેથી રાનપુરુષ આદિ શબ્દોની જેમ અહીં પણ તે બન્ને સમુદાયગત ઐકાર્બ વર્તવું જોઈએ. પરંતુ ગત્ પૂર?' આવા પ્રસ્તુત સૂત્રથી ગર્તપશ્ચમ શબ્દના ઘટક પૂરણ પ્રત્યયાન્ત ફક્ત પચમ શબ્દ જ સંખ્યાવાચક ગણાતા ગર્વપસમસૂર્યમ્ સમાસ સંભવતો નથી. તે આ પ્રમાણે - ફક્ત પઝમ શબ્દ જ સંખ્યાવત્ બને તો તેનો જ પરવર્તી સૂઈ શબ્દની સાથે સમાસ થશે અને તે પશૂ સ્વરૂપ સમુદાયમાં શૂર્પત્વથી યુક્ત સુપડા પદાર્થથી નિરૂપિત શક્તિના પર્યાધિકરણ એવા સૂર્ણ શબ્દનું ઘટિતત્વ હોવા છતાં પણ તેમાં શૂત્વિધર્મથી યુક્ત સુપડા પદાર્થથી નિરૂપિત શક્તિના નિરૂપક બીજા અર્ધપંચમત્વ ધર્મથી યુક્ત અર્ધપંચમ (સાડાચાર) પદાર્થથી નિરૂપિત શક્તિના પર્યાધિકરણ અર્ધપગ્રમ શબ્દનું ઘટિતત્વ તથા શૂર્પત્વ ધર્મથી યુક્ત સુપડાપદાર્થથી નિરૂપિત શક્તિના ગ્રહ(બોધ)થી પ્રયોજ્ય (થતો) જે અદ્ધપંચમ (સાડાચાર) સૂપડા પદાર્થથી નિરૂપિત એવી શક્તિ વિષયક ગ્રહ, તેના વિષય એવા અદ્ધપંચમત્વધર્મથી વિશિષ્ટ શૂત્વિ ધર્મથી યુક્ત સાડાચાર સુપડા પદાર્થ નિરૂપિત શક્તિની પર્યાધિકરણતાની વિદ્યમાનતા પ્રાપ્ત નથી થતી. તેથી અહીં ઐકાર્બનો વિરહ સ્પષ્ટ છે. (A) પર્યાધિકરણ તરીકે અખંડ અધિકરણ જ લેવાય, આંશિક અધિકરણ નહીં.