________________
૨.૨.૪૦
૩૩૧ (5) ભેદવાચક જ વહુ અને TM શબ્દને સંખ્યાવાચક શબ્દવત્ કાર્ય થાય છે. તેથી વૈપુલ્ય (વિશાળતા) અર્થમાં વર્તતા વહુ શબ્દને તથા સંઘ (સંઘાત) અર્થમાં વર્તતા TV શબ્દને સંખ્યાવાચક શબ્દની જેમ કાર્ય નહીં થાય. જેમકે –
જ વૈપુલ્ય અર્થમાં
વ૬ વિતમ્ વહુ પ્રયતા * સંઘ અર્થમાં - મિશ્નri : ખોળિ:
તાત્પર્ય એ છે કે વહુ શબ્દ સંખ્યાવાચક પણ છે અને વૈપુલ્ય અર્થક પણ છે. તેમજ આ શબ્દ સંખ્યાવાચક પણ છે અને સમુદાય અર્થક પણ છે. જેમકે વદવો ઘટા:. અહીં વધુ શબ્દ સંખ્યાવાચક છે, કારણ તે એકત્વભિન્ન અનિયત સંખ્યાનો વાચક છે. પરંતુ વધુ રુરિતમ્, વહુ પ્રયતત્તે વિગેરે સ્થળે તે અનિયત સંખ્યાનો નહીં, પણ રૂદનની અધિકતા, પ્રયત્નની અતિશયતા વિગેરેનો વાચક છે. (TM માટે પણ એ સમજી લેવું.) તો જ્યાં વહુ અને જળ શબ્દ એકત્વભિન્ન અનિયત સંખ્યાના વાચક હોય ત્યાં સંખ્યાવાચક શબ્દની જેમ કાર્ય કરવું, અન્યત્ર નહીં.
શંકા - ૬ અને Tળ શબ્દ ભેદ (અનેકત્વ) વાચી હોવાથી તે સંખ્યાવાચક છે જ, કારણ ભેદ એટલે પરિગણન-સંખ્યા. આમ લોકમાં જે સંખ્યાશબ્દ રૂપે પ્રસિદ્ધ જ છે, તેને આ સૂત્રથી સંક્યા કરવાનું પ્રયોજન શું? અતિદેશ તો જે શબ્દના અર્થની અમુક સ્થળે જ પ્રસિદ્ધિ હોય તેની બીજે સ્થળે પ્રસિદ્ધિ કરવા કરાય છે. વધુ અને Tળ શબ્દો તો સંખ્યાશબ્દરૂપે જગજાહેર છે. તેથી અતિદેશ નકામો છે.
સમાધાનઃ-સંખ્યાશબ્દો બે પ્રકારના છે. ૬િ, ત્રિ, ઘતુર વિગેરે સંખ્યા શબ્દો એવા છે, જે નિયત અવધિવાળા ભેદને જણાવે છે. અર્થાત્ ૐ પ:' એમ કહે છતે પાંચ જ ઘડા, છ નહી” એમ નિશ્ચિત અંતવાળા બહુત્વને એ જણાવે છે. જ્યારે ‘વહવો ઘટાડ' કહે છતે કેવળ 'બહુસંખ્યા” પ્રતીત થાય છે, પરંતુ ઘડા પાંચ, દશ, વીશ કે કેટલાં? એમ તેનો અંત ક્યાં છે તેની પ્રતીતિ થતી નથી. માટે પણ તેમ જ સમજવું. આમ વહુ અને જળ સંખ્યાવાચક શબ્દ હોવા છતાં નિશ્ચિત અંતને જણાવનાર ન હોવાથી લોકોમાં તે સંખ્યારૂપે પ્રસિદ્ધ નથી. જ્યારે 'સમ્રા-તે-' વિગેરે સંખ્ય પ્રદેશોમાં જ-દ્વિ-ત્ર વિગેરે પ્રસિદ્ધ સંખ્યાનું જ ગ્રહણ હોવાથી વધુ અને જળ ને સાવ કરવા સૂત્રવચન છે.
અહીં બ્રવૃત્તિમાં સંસ્થાની વાડમાવા એમ સ્પષ્ટપણે ન કહેતા સહ્યાસિરખાવા આવી પંક્તિ બતાવી હોવાથી એમ જણાય છે કે વહુ અને જળ શબ્દો સંખ્યાવાચક તો છે જ, પરંતુ તેમની સંખ્યાવાચક રૂપે પ્રસિદ્ધિ નથી. આથી જ કોષકારો વદુ અને જળ શબ્દોને સંખ્યાવાચક રૂપે બતાવે છે. સંધ્યા-તે' વિગેરે સંખ્યાને લગતા પ્રદેશોમાં પ્રસિદ્ધ એવી સંખ્યાનું જ ગ્રહણ થાય છે.