________________
૩૧૪
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન આમ તો જ સ્થળે ક્ષ અને દિ શબ્દ સંખ્યાનમાં વર્તતા હોવાથી તેનો દો એ પ્રમાણે ધન્દ્રસમાસ થવામાં બાધ નથી.
શંકા - Wથી મારા સુધીનાં શબ્દો સંખ્યામાં જ વર્તે છે, સંખ્યાનમાં નહીં (પેજ-૩૧૨ ની ટિપ્પણ (B) જાઓ), તેથી સંખ્યયનો દ્વન્દ્રસમાસ જો પ્રતિષિદ્ધ હોય તો % શ ર કિશ, તો વ શ = દશ વિગેરે શબ્દો શી રીતે સિદ્ધ થશે?
સમાધાન - સંખ્યામાં તત્પર એવાથીનવ શબ્દોનો જ સંકલનાના તાત્પર્યથી (સંખ્યાઓનો સરવાળો થાય તેવા તાત્પર્યથી) સમાસ થતો નથી. જેમકે કૃત્વ સંખ્યા અને દિત્સંખ્યાની સંકલના દ્વારા ત્રણ (ઘડા) નું પ્રતિપાદન કરવાના તાત્પર્યથી ''િ એવો દ્વન્દ સમાસ કરવો હોય તો ન થાય. પુત્વ, દિત્વ અને ત્રિત્વના સંકલન દ્વારા ૫ (ઘા) નો બોધ કરાવવાનું તાત્પર્ય હોય તો ‘-દ્વિ-ત્રિ' એવો દ્વન્દ્રસમાસ ન થાય. આવું ક થી નવન સુધીની સંખ્યા માટે સમજવું. ર વિગેરે સંખ્યાવાચી શબ્દોમાં સંકલનાના તાત્પર્યથી ધન્ડસમાસ થવામાં બાધ નથી. તેથીપાવશ ( +શ), દશ (દ્ધિ + શિન) વિગેરે શબ્દો સિદ્ધ થઇ શકશે. (B)
અથવાતોથી અષ્ટનિશ સુધીની સંખ્યા સંખ્યામાં જવર્તતી હોવાથી તેનોધન્દ્રસમાસ પ્રતિષિદ્ધ હોવાથી તમારી શંકાનું સમાધાન બીજી રીતે કરશું. શિ, ચંપા શ, આ પ્રમાણે વિગ્રહપૂર્વક'મયૂરધ્વંસત્યાય: રૂ..૨૬'
બહુવ્રીહિસાસ થાય છે. ક્યા કે તિસ્ત્ર પદોના અર્થ વચ્ચે અભેદ અન્વય તો છે નહીં. માટે તે સૂત્રથી સમાસ થઇ શકે એમ નથી અને બીજા કોઈ સૂત્રથી પણ બહુવીહિસમાસ પ્રાપ્ત નથી, તો શું કરવું?
સમાધાન - જો સમાસ પામતા પદસમૂહ પૈકીને કોઈ એક પદની સાથે પણ ઐકાÁ પ્રાપ્ત થાય તો ય બહુવીહિસમાસ થાય છે, આવું ભાષ્યકાર પતંજલિએ સ્વીકાર્યું હોવાથી પ્રસ્તુતમાં માત્ર શબ્દના અર્થની સાથે સમાસ પામતા દે તિસ: પદોના અર્થોનો અભેદ અન્વય થતો હોવાથી ઐકાશ્મને લઈને તે પદોનો અર્થ થાને રૂ..રર' સૂત્રથી અનેકપદબહુવતિ સમાસ થઇ શકે છે.
આમ જ આદિ શબ્દો જો સંખ્યા અર્થમાં હોય તો તેમનો દ્વન્દ્રસમાસ આદિ થઇ શકે છે અને જો તેઓ સંખેય અર્થમાં હોય તો તુલ્યસ્વરૂપવાળા તેમનો ઇન્દ્રસમાસ કેએશેષવૃત્તિ નથી થતી આ પ્રમાણે સ્વયં આચાર્યશ્રીએ
“ચાવાવયેય: રૂ.૨.૨૫' સૂત્રની વૃત્તિમાં કહ્યું છે. (A) સંકલનનું તાત્પર્ય ન હોય અર્થાત્ ધન્દ્રસમાસના ઘટક એવા સંખ્યા શબ્દોનો સરવાળો થાય તેવું તાત્પર્ય ન હોય તે
સ્થળે સંખ્યય રૂપસંખ્યા શબ્દોનો સમાસ થવામાં બાધ નથી. જેમકે-દ્વિ-ત્રિમાત્રા સ્વ-તીર્ઘ-સ્નતા, અહીંવ-દિ
અને ત્રિનો સરવાળો કરી છ માત્રા' એવું સંકલનાતાત્પર્યન હોવાથી દ્વન્દ્રસમાસ થઇ શક્યો છે. (B) આ જ વાત નાગેશભટ્ટ ચાવી િસર્વે: ' (T.ફૂ. ૮૨.૭૨) સૂત્રમાં સ્પષ્ટપણે કહી છે. સામે ' (T.ફૂ.
૨૨.૬૪) સૂત્રમાં થી અષ્ટાવા સુધીના શબ્દોને જે વન્દ્રસમાસ અને એકશેષવૃત્તિની નાગેશે ના કહી છે, તે વાત ભ્રમમૂલક જાણવી.