SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ૨.૬.૨૭. २७८ એવી રીતે નિનાં શિલ્ચત ૪૨.૧૭' સૂત્રથી નિગ્ન આદિ ધાતુના ધિત્વના પૂર્વભાગના ૨ સ્વરને આદેશ કરવાનો છે. તે સૂત્રમાં આદેશને ત્ આવા સ્વરૂપે બતાવ્યો છે. જો ત્ અનુબંધ અહીંનો અવયવ બને તો તું આદેશઅનેકવર્ગોગણાય, તેથી અને સર્વસ્વ ૭.૪ ૨૦૭' પરિભાષાથી નિગ્ન આદિ ધાતુના દ્ધિત્વના સંપૂર્ણ પૂર્વભાગનો આદેશ થવાની આપત્તિ આવે. તેમજ હેલ્ ધાતુને વિત્ (અનુબંધવાળો) બતાવવો નિરર્થક થશે. કૅલ્ ધાતુને ‘મવી -થ રૂ.૩.' સૂત્રથી સંજ્ઞા ન થાય તે માટે તેને અનુબંધ બતાવવામાં આવે છે. આવો વા-રૂ.રૂ.૧' સૂત્રથી રસ અને બા સ્વરૂપવાળા ધાતુઓને સંજ્ઞા થાય છે. ત્ ધાતુને અનુબંધ ન બતાવવામાં આવે તો પણ તે પોતાના અવયવ ગણાતા અનુસ્વાર અંશને લઇને સંધ્યક્ષરાન ન થવાથી ‘ગા સંધ્યક્ષરી ૪.૨.૨' સૂત્રથી તેનો વા આદેશ થશે નહીં. આમ તે આ કારાન્ત ન બનવાથી તેને રા સંજ્ઞાની પ્રાપ્તિ જ નથી. માટે તેને વારવા ફૈવ ધાતુને વિન્ બતાવવી નિરર્થક ઠરશે. હવે જો અનુબંધને અવયવ ન ગણવામાં આવે (અર્થાત્ ઉપલક્ષણ ગણવામાં આવે, તો ઉપરોક્ત ત્રણે સ્થળો પૈકી પ્રથમ સ્થળે મ (મ) અને મ (૩) બન્ને પ્રત્યયો મ સ્વરૂપે હોવાથી સમાન સ્વરૂપવાળા તેમને લઈને ‘મસરૂપોડપવા.૨.૨૬' સૂત્રના પ્રવર્તવાથીના વિષયમાં વિકલ્પ મળુપ્રત્યય થવાનો દોષ નહીં આવે. દ્વિતીય સ્થળે હૂ આદેશ એકવર્ષો જ ગણાવાથી નિગ્ન આદિ ધાતુના હિત્યના સંપૂર્ણ પૂર્વભાગનો આદેશ થવાની આપત્તિ નહીં આવે, પણ રૂ નો જ આદેશ થશે. તથા ત્રીજા સ્થળે મેં ધાતુ છે કારાન્ત ગણાવાથી 'કાન્ સચ્ચ૦ ૪.૨.?' સૂત્રથી તેનો દા આદેશ થઇ શકવાથી નવી તા-ધી. રૂ.રૂ.' સૂત્રથી તેને રા સંજ્ઞા ન થઇ જાય તે માટે તેને વિત્ બતાવ્યો છે તે વ્યાજબી ઠરશે. સમાધાન - સારું, તો પછી અનુબંધને અનવયવ માનીએ. ફક્ત અમુક કાર્ય થઇ શકે તે માટે અનુબંધને જોડવામાં આવે છે. પરંતુ તે જેની સાથે જોડાય તેનો અવયવ નથી બનતો. શંકા - આ પક્ષે પણ દોષ આવશે. અનુબંધને જો અવયવ નહીં માનીએ તો વિવિગેરે સ્થળે ‘ ફુન્ યસ્ય = ત્િ' આમ બહુવ્રીહિસાસ સિદ્ધ થઈ શકશે નહીં, કેમકે સંબંધની ગેરહાજરી છે. બહુવ્રીહિ સમાસમાં યસ્ય પદથી સમાસના ઘટક પદાર્થનો અન્ય પદાર્થ સાથે સંબંધ જણાય છે. આ પક્ષે ઇત્ વર્ણ વિગેરે જેમની સાથે જોડાય છે, તે અન્ય પદાર્થના તેઓ અવયવ ન બનતા હોવાથી તેમની વચ્ચે અવયવ-અવયવીભાવ (= સમવાય) સંબંધ પ્રાપ્ત થઈ શકતો નથી. તો હવે તેમની વચ્ચે એવો તો કયો સંબંધ છે કે જેને લઈને વિત્, હિ વિગેરે બહુવ્રીહિસાસ થઇ શકે અને ત્િ, ડિ આદિ આશ્રિત કાર્યો થઇ શકે?
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy