________________
૧..રૂર
૨૪૧ વિશિષ્ટ ક્રમશઃ પશુ અને વિપ્ર પદાર્થના વાચક હોવાથી અર્થાત્ તેઓ જાતિ-દ્રવ્યસમુદાયાત્મક અર્થવાળા હોવાથી ત્યાં દ્રવ્યની ગંધ છે. તેથી તેઓ સત્વવચનમાં વર્તમાન હોવાથી તેમને અવ્યયસંજ્ઞા ન થવાથી સર્વ પશુ અને વિઝ: એવા સવિભક્તિ, પ્રયોગ થઇ શકશે. આ વાતને ધ્યાનમાં રાખીને બ્ર. વૃત્તિમાં 'તતો (સર્વતો)ચત્ર...' પંક્તિ બતાવી છે. ત્યાં અન્યત્ર શબ્દનો સત્વ સિવાયના અર્થમાં વર્તતા વ િઆવો અર્થન કરવો. કેમકે તે અર્થ પર્હદાસ પ્રમાણેનો છે. પરંતુ સત્તાભાવમાં' અર્થાત્ સત્ત્વ અર્થમાં ન વર્તતા વરિ’ આમ પ્રસા પ્રતિષેધ પ્રમાણે અર્થ કરવો. પંકિતનો અર્થ “સત્વ અર્થમાં ન વર્તતા શબ્દો અવ્યયસંજ્ઞક થાય છે આવો થશે. પૂર્વવ્યાકરણકારો તેમની નિપાત સંજ્ઞા કરે છે. (જુઓ. ‘.. ૨.૪.૧૭')
જો ‘માં પશુ:', “પપુર્વે પુરુષ:' વિગેરે સ્થળે પશુ શબ્દ સત્ત્વવાચી છે, તો કેવા પ્રયોગસ્થળે તે અસત્વવાચી બની અવ્યય સંજ્ઞાને પામે? તે કહે છે – 'ગના તોપ ન નિ પશુ મીનાના:' આવા સ્થળે દર્શનીય અર્થક પશુ શબ્દથી મનન વિશેષિત કરાય છે. અર્થાત્ દર્શનીય (= સમ્યગુ) જ્ઞાન (= મનન) ને પામેલાં લોકો લોભનેત્યજે છે' આવો અર્થ થાય છે. અહીં પણ શબ્દ દ્રવ્યવાચક ન હોવાથી અસત્વવાથી તેને અવ્યયસંજ્ઞા થઇ છે.
(3) દષ્ટાંત - (i) વૃક્ષ નક્ષશ – અહીંવૃક્ષમાં જેવી રીતે પુંલિંગ ત્વ-એકત્વસંખ્યા વિગેરેનું જ્ઞાન થાય છે, તેમ થી વા“અને અર્થમાં તેનું જ્ઞાન થતું નથી. તેથી અદ્રવ્યવાચી હોવાથી તેને અવ્યયસંજ્ઞા થાય છે.
(4) વદિ શબ્દો અસત્વ (અદ્રવ્ય) વાચી હોય તો જ તેમને અવ્યયસંજ્ઞા થાય એવું કેમ?
(a) : સમુક્વવ () વ ૩૫માવાન્ (c) aોડવા – આ ત્રણે સ્થળે , ફુવ અને પૂર્વ શબ્દો અનુકરણ રૂપ હોવાથી તેઓ કો'ક વતા દ્વારા શ્લોકાદિમાં ઉચ્ચારાયેલાં કે લખાયેલાં ર વ અને રવ અનુકાર્યના વાચક હોવાથી સત્વવાચી છે, માટે તેમને અવ્યયસંજ્ઞા નથી થઇ. આવું અનુકરણ ખાસ કરીને શ્લોકો ઉપર રચાતી ટીકામાં જોવા મળે છે. જેમકે ટીકામાં લખવામાં આવતું હોય છે કે “શ્લોકમાં શબ્દ સમુચ્ચય અર્થમાં છે, વ શબ્દ ઉપમા અર્થમાં છે. પૂર્વ શબ્દ અવધારણ અર્થમાં છે ઇત્યાદિ.” ત્યાં શ્લોકમાં બતાવેલા ૨ વિગેરેનો અર્થ બતાવવા ટીકાના વારિ તેમના અનુકરણ રૂપ હોવાથી અનુકાર્ય શબ્દના વાચક તેઓ દ્રવ્યવાચી (સત્વવાચી) બને છે. જ્યારે
શ્લોકના (= અનુકાર્ય અને', 'જેમ’ અને ‘અવશ્ય” અર્થને બતાવે છે, જે કોઈ દ્રવ્યનથી. માટે તેઓ અસત્વ વાચી હોવાથી અવ્યય ગણાય છે.
એ સિવાય પ્રત્યુબૅરો સ્થળે અતિક્રાન્તાર્થનાવાચક અતિ વિગેરે શબ્દો તથા વિનોતીતિ : સ્થળે ક્રિયાપ્રધાન રવિગેરે શબ્દો પણ સત્ત્વવાચી (દ્રવ્યવાચક) હોવાથી તેમને અવ્યયસંજ્ઞા નહીં થાય. (A) પશુ સ ત્ય પશુ મજમાના: = સયાજ્ઞાત્વેલ્યર્થ:
(શિl '.૪.૧૭' સૂત્રે નિ:વું. ત્યારે નાફૂરનાનંત્રિપાઠીટિણ)