________________
૨૨૨
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન સૂત્રસમાસ - ૨ સ્વર્ મહિષાં તે = સ્વર વય: (દુ) ન વ્યતિ તિ = મવ્યયમ્ (નમ્ ત.) મત્ર
૧.૨.૫૦' મૂળ વ્યય' તિ શબ્દો નિuત્ર:, તેને વનસ્ તપુરુષ:I વિવરણ:- (1) સૂત્રમાં સ્વર: આ બહુવ્રીહિસમાસ પામેલું પદ છે, જેમાં મદિ શબ્દ અવયવ અર્થમાં છે. તેથી સમાસનો અર્થ છે આદિ અવયવ જે શબ્દ સમુદાયનોઆવો થશે. અહીં અવયવને (=
સ્ને) લઈને વિગ્રહ કર્યો છે. સ્વર્ વિગેરે શબ્દોનો સમુદાય (= અવયવી) એ સમાસાર્થ (= અન્યપદાર્થ) છે. અવયવ-અવયવી વચ્ચે સમવાય સંબંધ હોય અને સમવાય સંબંધ ધરાવતા સંબંધી વચ્ચે અપૃથભાવ હોય. તેથી આ બહુવ્રીહિમાં અન્ય પદાર્થ ભેગો સ્વસ્ શબ્દ પણ અવ્યયસંજ્ઞા પામવામાં આવરાઇ જાય છે. તેથી આ તગણસંવિજ્ઞાન બહુવ્રીહિ છે.
(2) સૂત્રમાં સ્વરા અને વ્યયમ્ પદ વચ્ચે વિશેષણ-વિશેષ્યભાવ છે. વિશેષણને વિશેષ પ્રમાણે લિંગ થાય. તેથી સ્વરઃ વિશેષણપદનો(A) પુલિંગને બદલે નપુંસકલિંગમાં પ્રયોગ થવો જોઇએ. છતાં પંલિંગમાં પ્રયોગ કર્યો છે તે ‘વિરોણાસત્રિયાનેનાઇજિ સં@ારો ભવતિ'ન્યાયને જણાવવા માટે છે. ન્યાય એમ કહે છે કે વિશેષ્યનું સંનિધાન (સાંનિધ્ય) ન થયું હોય તો પણ વિશેષણ પદને લિંગ આદિ સંસ્કાર થઇ શકે છે. બાકૃતિપ્રહણ નાતિઃ'સ્થળે થયું છે તેમ. આશય એ છે કે જાતિ કોને કહેવાય” એ બતાવવા વ્યાકરણગ્રંથોમાં એક શ્લોક આવે છે
आकृतिग्रहणा जातिर्लिङ्गानां च न सर्वभाक् । सकृदाख्यातनिर्ग्राह्या गोत्रं च चरणैस्सह(B) ।।
આ શ્લોકમાં માકૃતિપ્રદા પ્રયોગ છે તે પદસંસ્કારપક્ષને અનુસરીને થયો છે. ‘ક્રિય = રાજેતે નવા ત આવૃત્તિ:'વ્યુત્પત્તિ મુજબ વસ્તુના અવયવોના સમુદાયને આકૃતિ કહેવાય અને પૃાતે = જ્ઞાયતેડનેન તિ પ્રહામ્' વ્યુત્પત્તિ મુજબ જ્ઞાનના સાધનને પ્ર" કહેવાય. ‘માકૃતિ: પ્રદf યસ્યા: સા = મતિપ્રદા' અર્થાત્ અવયવનો સમુદાય (સંસ્થાન) છે જ્ઞાનનું સાધન જેનું, તેવી જાતિને પ્રાકૃતિપ્રહ કહેવાય. અહીં જોવાનું એ છે કે જ્યારે આપણે ઉપરોક્ત બહુવતિ સમાસ કરીએ છીએ, ત્યારે આપણને વિગ્રહમાં સ્ત્રીલિંગ આવૃતિ શબ્દ અને પ્રફળ શબ્દ વચ્ચે સામાનાધિકરણ્ય (વિશેષણ-વિશેષ્યભાવ) જણાય છે. તેથી પ્રહણ પ્રયોગ ન થતા મળશું ૨.૪.૨૦' સૂત્રથી ૪ પ્રત્યય લાગી પ્રી પ્રયોગ થવો જોઈએ. પરંતુ પદસંસ્કારપક્ષેC) વાક્યમાં વપરાયેલ પદોના પરસ્પર અન્વયનો વિચાર કર્યા વિનાસ્વતંત્રપણે પદની નિષ્પત્તિ થઈ શકતી હોવાથી વિશેષાત્રિથાને ના' (A) સ્વરવિશજી આંતયા સંજ્ઞાવિશેષત્વિાત્..(ચેવ સૂત્ર . ચારે ‘વહુવચનમાતિસાર્થમ્રૂત્યત્ર દ્રષ્ટવ્ય) (B) જુઓ ૨.૪.૧૪' સૂત્રનો છં. ન્યાસ તથા ‘પ. પૂ. ૪.૨.૬૨' સૂત્રનું મ. ભાષ્ય.
પપર્યન્ને પ્રકૃતિ-પ્રત્યવાન સંસ્થાપ્ય તતઃ સંwાર: સંર:1 વિશેષ જાણવા જુઓ અમારા ૧.૪ના ખૂ. ન્યાસના વિવરણની પ્રસ્તાવના પૃષ્ઠ xxxiv થી xxxix અને તે જ પુસ્તકના પરિશિષ્ટ-૩ માં પસંસ્કાર અને વાયસંગર શબ્દ.
(C)