________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ૧૯૦.
શંકા - વન અને ધન તો ધાતુ છે અને આ સૂત્રમાં અધાતુ એમ કહી ધાતુને નામસંજ્ઞાનો નિષેધ છે. તો શી રીતે આ ધાતુના દરેક વર્ગને નામસંજ્ઞા થવાનો પ્રસંગ આવે?
સમાધાન - ધાતુસંજ્ઞા ક્રિયાવાચક શબ્દસમુદાયને લાગુ પડે છે. વન્ અને ધન્ આ શબ્દ સમુદાય ક્રિયાવાચક હોવાથી તેને ધાતુસંજ્ઞા લાગુ પડે, પણ તેના પ્રત્યેક વર્ગો કાંઇ ક્રિયાવાચક નથી. માટે તેમને ધાતુસંજ્ઞા લાગુ પડી શકતા સૂત્રના માતુ અંશને લઈને વન અને ધન ધાતુના પ્રત્યેક વર્ણને પ્રાપ્ત થતી નામસંજ્ઞાને વારી શકાય એમ નથી. આમ નામસંશા પામેલા તે દરેક વર્ણને વિભક્તિના પ્રત્યય લાગુ પડવાનો પ્રસંગ આવશે.
શંકા - ભલે આવર્ગોને નામસંજ્ઞા લાગુ પડી જાય, છતાં વિભક્તિના પ્રત્યયો ‘નાન: પ્રથ૦ ૨.૨.રૂર' આદિ સૂત્રોમાં બતાવ્યા પ્રમાણે એકત્વ, દ્વિત્વ અને બહુસંખ્યાવાળા કર્માદિ કારકરૂપ અર્થનાવાચક નામને ઉત્પન્ન થાય છે. મન તથા માં સ્વર્ગો નિરર્થક હોવાથી (અર્થાત્ તેઓ સંખ્યાવાળા કર્માદિકારક રૂપ કોઇપણ અર્થના વાચકન હોવાથી) તેમને નામસંજ્ઞા લાગુ પડે તો પણવિભક્તિના પ્રત્યયો ઉત્પન્ન ન થઈ શકવાથી કોઈ દોષનહીં આવે.
સમાધાન - અવ્યયો(A) જેમ સંખ્યાવકર્માદિકારક રૂપઅર્થના વાચકન હોવાછતાં ત્યાં વિભક્તિ ઉત્પન્ન થાય છે, તેમ પ્રસ્તુતમાં પણ નામસંજ્ઞા પામેલા ર્ ર્ તથા મ્ બનઆ નિરર્થક વર્ગોને વિભક્તિના પ્રત્યયો ઉત્પન્ન થશે. અથવા બીજી રીતે કહીએ તો 'ના: પ્રથ૦ ૨.૨.૨૨' સૂત્રમાં નાન: પ્રથમા'આટલા અંશનો યોગવિભાગ) (સૂત્રવિભાગ) કરશું, જેથી સૂત્રનો અર્થ નામને પ્રથમ વિભકિત થાય છે આવો થવાથી નામસંજ્ઞા પામેલા ઉપરોક્ત નિરર્થક (= સંખ્યાવત્ કર્માદિકારકરૂપ કોઇપણ અર્થના અવાચક) વર્ગોને પણ પ્રથમાના રસ આદિ વિભક્તિના પ્રત્યયો ઉત્પન્ન થઇ શકશે.
શંકા - પણ આ રીતે નામસંજ્ઞા લાગુ પડવાથી વિભક્તિના પ્રત્યયો ઉત્પન્ન થઈ જાય તો શું ફરક પડે છે?
સમાધાન - ર્ મ અને મ્ ના નામસંજ્ઞા પામેલા ને વિભક્તિના વિગેરે પ્રત્યય ઉત્પન્ન થવાથી તે પદ બને અને તેમ થતા નાનો નો ૨.૨.૨૨' વિગેરે સૂત્રોથીનો લોપ થવો વિગેરે અનિષ્ટ કાર્યો થવાનો પ્રસંગ આવે. આ આપત્તિન આવે તે માટે સૂત્રમાં અર્થવ પદમૂકી કોઇપણ અર્થવાન શબ્દને નામસંજ્ઞા કરવાનું સૂચવ્યું છે. – મ અને વર્ણોઅર્થવાનું ન હોવાથી તેમને નામસંજ્ઞા જ લાગુ પડવાથી વિભક્તિના પ્રત્યયોની ઉત્પત્તિને લઈને હવે તેઓ પદ ન બની શકતા નો લોપ વિગેરે આપત્તિ નહીં આવે.
[આ ચર્ચા લઘુન્યાસમાં નીચે પ્રમાણે બતાવી છે.] (A) નવ્યાનાં સંધ્યા-રસન્વન્યામાવાડમતિ મહાસંરયા સૂચિતત્વેન... (રૂ.ર.૭ ચાસનુ.) (B) યોગ એટલે સૂત્ર. તેના બે ટૂકડા કરી તેને બે સૂત્રતુલ્ય માનવું તેને યોગવિભાગ” કહેવાય. ક્વચિત્ ઇષ્ટપ્રયોગની
સિદ્ધિ માટે સૂત્રમાં યોગવિભાગ કરવામાં આવે છે.