________________
૧૭૮
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન (c) વૃક્ષાર્ - * વૃક્ષ + , “સોડતા૨.૪.૪૬' કે વૃક્ષાના
આ ત્રણે સ્થળો પૈકી પ્રથમ સ્થળે દધાતુને તથા બીજા બે સ્થળે વિભનંત અનન્ અને વૃક્ષને નામસંજ્ઞા ન થવાથી ‘નાન્નો નો ૨૭.૬૨' સૂત્રથી તેમના જૂનો લોપ ન થયો. જો સૂત્રમાં ધાતુ અને વિભજ્યત શબ્દોને નામસંજ્ઞાનો નિષેધન કરત તો આ ત્રણે સ્થળે જૂના લોપની આપત્તિ આવત.
શંકા - સૂત્રમાંધાતુને નામસંજ્ઞાનો નિષેધનકરીએ તો પણ કોઇ આપત્તિ નથી. કેમકે ધાતુનેનામસંજ્ઞાની પ્રાપ્તિનો નિષેધન થતા એકસાથે તેને એકબાજુનામસંજ્ઞા લાગુ પડવાની પ્રાપ્તિ આવે છે, તો બીજી બાજુ તેને હ્યસ્તનનો
પ્રત્યય લાગવાની પ્રાપ્તિ છે. હવે નામસંજ્ઞા ધાતુ અને તે સિવાયના પણ શબ્દોને થઇ શકે એમ છે માટે તેનું કાર્યક્ષેત્ર વિશાળ હોવાથી તે સામાન્યવિધિ કહેવાય. તથા તિર્ આદિ પ્રત્યયો ફક્ત ધાતુને જ થતા હોવાથી તેનું કાર્યક્ષેત્ર ટૂંક હોવાથી તે વિશેષવિધિ કહેવાય. “સર્વત્રાડપિ વિશે સમાચં વાળને તુ સામાન્ચન વિશેષ: 'ન્યાય મુજબ વિશેષવિધિ દ્વારા સામાન્યવિધિનો બાધ થવાથી ધાતુને નામસંજ્ઞા થતાપૂર્વપ્રત્યયની ઉત્પત્તિ થશે. (A) હવે પ્રત્યય લાગ્યા બાદ તે વિભનંત થઇ ગયો અને એના ૦ ૪.રૂ.૭૮' સૂત્રથી ટુ પ્રત્યયનો લોપ થઇ જાય તો પણ પ્રચત્તોડ પ્રયત્નક્ષi વાd વિજ્ઞાન) ન્યાય મુજબ વિભક્તિનો સ્થાનિવદ્વાવ થવાથી ધાતુ વિભત્યંત જ ગણાય. વિભજ્યત શબ્દને આ સૂત્રમાં નામસંજ્ઞાનો નિષેધ છે. તેથી ને નામસંલ્લાની પ્રાપ્તિ ન વર્તતા તેની નામસંજ્ઞાને વર્જવા આ સૂત્રમાં ધાતુને વર્જવાની જરૂર નથી.
સમાધાન - “નાડડમન્ચ ૨.૭.૬૨' સૂત્રની રચનાના આધારે અહીં પ્રત્યયજ્ઞોપેડ 'ન્યાય લાગુ નહીં પડી શકે. આશય એ છે કે આમંત્ર અર્થમાં વર્તતા હેરાન !' વિગેરે પ્રયોગસ્થળે ‘નાનો નો ૨.૭.૨૬' સૂત્રથીનો લોપપ્રાપ્ત છે, જેનો‘નાડડમન્ચ ૨..૨૨'સૂત્રથી નિષેધ કરવામાં આવ્યો છે. હવે ‘પ્રત્યાનો િન્યાય મુજબ શાનદ્ વિગેરેની સ્વાદિ વિભક્તિનો સ્થાનિવદ્વાન માનવાથી તે વિભજ્યા ગણાતા અધાતુવિમ૦િ ..ર૭' સૂત્રથી તેને નામસંલ્લાની પ્રાપ્તિ ન હોવાથી (નામની અપેક્ષા રાખતા) નાનો નો ૨.૨.૨૨' સૂત્રથી રાને વિગેરેના જૂનો લોપ પ્રાપ્ત જ ન હોવાથી નાડાત્રે ૨.૨.૨૨'સૂત્રથી તેનો નિષેધ કરવો નિરર્થક કરે છે. છતાં નિષેધ કર્યો છે તેથી જણાય છે કે"નાનો નો ર..??' સૂત્રથીનો લોપ થવાના અવસરે પ્રત્યયોપેડ'ન્યાય લાગુ નથી પડી શક્તો. તેથી વિભજ્યતન ગણાતા રાનઆદિને નામસંજ્ઞા લાગુ પડી શકતા નન્નો નો ૨૨.' સૂત્રથી હેરાન!' (A) બીજી રીતે કહીએ તો ધાતુને તિ આદિ પ્રત્યયો તથા નામસંજ્ઞા પૈકી જે નામસંજ્ઞા થવા દઈએ તો તેમને સ્વાદિ
પ્રત્યયોની ઉત્પત્તિનો પ્રસંગ આવે. તેથી ધાતુને પણ સ્વાદિ પ્રત્યયો થવાનો પ્રસંગ આવતા તિઆદિ પ્રત્યયોનું વિધાન નિરવકાશ બનવાના કારણે ‘નિરવ # સતવારા' ન્યાય મુજબ બળવાન બનેલું તે ધાતુને પ્રાપ્ત
નામસંજ્ઞાનો બાધ કરીયાદિ પ્રત્યયોની ઉત્પત્તિનથવાદે. તેથી પૂર્વે – ધાતુને હ્યસ્તનનો પ્રત્યય જ ઉત્પન્ન થાય. (B) પ્રત્યયનો લોપ થવા છતાં પણ તેના નિમિત્તે થયેલા વિભકત્યંતતા વિગેરે કાર્ય અકબંધ રહે છે.