________________
૨.૨.૨૬
૧૬૭ જોઈએ. કેમકે‘મ્બેર્ન પતિ'સ્થળે અવ્યય પૂર્વકના આખ્યાતવાળું વાક્ય, ‘મો પર્વત' સ્થળે કારકસહિત આખ્યાતવાળું વાક્ય, “મૃદુ વિશવમ્ મોડનમ્ પતિ' સ્થળે વિશેષણથી અન્વિત એવા કારક સહિત આખ્યાતવાળું વાક્ય, રેવદ્રત્ત! TIMાન સુવત્તાં રડેન' સ્થળે (પ) અવ્યય-કારક અને કારકના વિશેષણ સહિતના આખ્યાતવાળું વાક્ય તથા ‘સુઝુ પતિ'સ્થળે ક્રિયાવિશેષણ સહિતના આખ્યાતવાળું વાક્ય જોવામાં આવે છે.
સમાધાન - ના, આ બધા જ સ્થળે અવ્યય, કારક, કારકનું વિશેષણ તથા ક્રિયાવિશેષણ આ બધા જ મૂળ તો ક્રિયાપદ (= આખ્યાત) ના સાક્ષાત્ કે પરંપરાએ વિશેષણ જ બને છે. તેથી સૂત્રસ્થ સવિશેષશબ્દથી આખ્યાતના વિશેષણ એવા આ બધાયનો સંગ્રહ થઈ જાય છે. તેથી તેમને અલગથી સૂત્રમાં લખવાની જરૂર નથી. આશય એ છે કે વ્યાકરણકારો ધાત્વર્થ મુખ્ય વિશેષ્યક શાબ્દબોધ સ્વીકારે છે. તેથી કોઇપણ વાક્યમાં ધાત્વર્થ ક્રિયા મુખ્ય વિશેષ્ય બને અને એ સિવાયના અવ્યય, કારકાદિ તેના સાક્ષાત્ વિશેષણ તથાકારકના વિશેષણ અને ગૌણનામ વિગેરે તેના પરંપરાએ વિશેષણ બને છે. જેમકે દુ: ચૈત્ર: થાન્યાં રાજ્ઞ: તડુના શમનં પતિ' સ્થળે મૂળ તો પધાત્વર્થવિક્લિતિ ક્રિયા મુખ્ય વિશેષ્ય બને છે અને બાકીના બધા અંશો પટવવિશિષ્ટત્રવર્તુ: ચારણ રાનસ્વસ્વિતાવિત્તડુનકર્મા: ઝરણ: શમન: પ.' આમધાત્વર્થ પાકક્રિયાને વિશેષિત કરે છે. આમાં દુ: અને રાણા એ પાકક્રિયાને સાક્ષાત્ વિશેષિત નથી કરતા, છતાં ગમે તે ચૈત્રનો પાક નહીં પણ પટુ એવાચૈત્રકર્તક પાક’ તથા ગમે તે ચોખાનો પાક નહીં પણ રાજા સંબંધી ચોખાનો પાક’ આમ ચૈત્રનું પાટવ અને ચોખાની રાજસંબંધિતા અંતે તો પરંપરાએ પાક કિયાને જ વિશેષિત કરે છે. માટે આ બધાયનો ધાત્વર્થ એવી ક્રિયાના વિશેષણ તરીકે સંગ્રહ થઈ જતો હોવાથી સૂત્રમાં તેમના વાચક પદોને જુદાનથી બતાવ્યા, પણ એક વિશેષUP' શબ્દમૂકીતે બધાયનો સંગ્રહ કરી લીધો છે.(A) એમાંય ક્રિયાપદના આકારમાદિ વિશેષણો ક્યારેક પ્રયુજ્યમાન (વાક્યમાં પ્રયોગ કરાયેલા) અને ક્યારેક અપ્રયુજ્યમાન (વાક્યમાં ન બતાવ્યા હોવા છતાં પ્રકરણાદિ વશ અધ્યાહારે ગ્રહણ કરાતા) હોય છે. આમનો પણ વિશેષrશબ્દથી સંગ્રહ થયેલો સમજવો. આથી બ્ર. વૃત્તિમાં સાક્ષાત્ પરમ્પના વા...' આવી પંકિત દર્શાવી છે.
જે વ્યવચ્છેદક હોય તેને વિશેષણ કહેવાય. તેમાંય જે વ્યવધાન વિના વ્યવચ્છેદક હોય તે સાક્ષાત્ વિશેષણ કહેવાય. હવે અહીં પ્રશ્ન થાય કે “જે વ્યવચ્છેદક હોય તે વિશેષણ તે બરાબર, છતાં વ્યવચ્છેદ કોનો થશે એ તો કહો?” ત્યાં સમાધાન એમ છે કે ક્રિયા અથવા કારક (= સાધન) બે પ્રકારે પ્રાપ્ત થશે, એક તદાત્મારૂપે અને બીજું અતદાત્મા) રૂપે. વિશેષણ (= ત૬) છે સ્વરૂપ (= માત્મા/ગુણધર્મ) જેનું તે તદાત્મા એવું કિયાકે કારક કહેવાય (A) યદ્યપિ અહીં ક્રિયાને વિશેષ્ય બતાવી છે. પરંતુ આખ્યાત ક્રિયાપ્રધાન હોવાથી તેને વિશેષ તરીકે લેવું. મૂળ પદાર્થ
ની અપેક્ષાએ જોઈએ તો ક્રિયા વિશેષ્ય અને કારકાદિ તેના વિશેષણ તરીકે પ્રાપ્ત થાય. પરંતુ વાક્યના સંદર્ભમાં વિચારીએ તો “વાક્ય' પદોનો સમૂહ હોવાથી તેમાં ક્રિયાપદ (= આખ્યાત) એ વિશેષ્ય અને કારકાદિના વાચક
પદો તેના વિશેષણ બને. પદ ક્યારેય પદાર્થનું વિશેષણ ન બને, પદનું જ વિશેષણ બને. (B) અહીંતરૂપ અને અતરૂપ શબ્દો પણ વાપરી શકાય. આત્મા-રૂપ-સ્વરૂપ-ગુણધર્મઆ બધા શબ્દો એકાઈક છે.