________________
૧૫૦
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન (2) દષ્ટાંત - (i) યશસ્વી – ‘મસ્તપો. ૭.૨.૪૭' – યશોચત્તિ = શિન્ + વિન્ + fi, * નં ૨.૨ ૨૩' – વાર્ ને પદસંજ્ઞાનો નિષેધ, *રૂ-૪૦.૪.૮૭" ને વશ + વીન્ + f, જ રીર્ષવા© ૨.૪.૪૫' – યશસ્વી કાનો નો ૨૨.૧૨' + વાસ્વી
અહીં ને ‘નામ સિવ૦ ૨.૧.ર?' સૂત્રથી પ્રાપ્ત પદસંજ્ઞાનો નિષેધ થવાથી તેના સૂનો અનેરુનો ૩ આદેશ ન થયો.
(3) શંકા - સૂત્રમાં અર્થ શબ્દ કેમ મૂક્યો છે? ફક્ત ને તેં મતો' આટલું જ સૂત્ર બનાવ્યું હોત તો?
સમાધાન - જો એટલું જ સૂત્ર બનાવ્યું હોત તો ફક્ત મા પ્રત્યય પરમાં વર્તતા જ આ સૂત્રથી પદસંજ્ઞાનો નિષેધ થાત. જેથીમ પ્રત્યય લાગેલા યશસ્વી વિગેરે પ્રયોગ સ્થળે આ સૂત્રથી પદસંજ્ઞાનો નિષેધ થાત. પરંતુ સ્વી, યશસ્વી વિગેરે મા પ્રત્યય વિહોણા સ્થળે આ સૂત્રથી પદસંજ્ઞાનો નિષેધન થતા અનિટ રૂપની સિદ્ધિ થાત. હવે જો સૂત્રમાં અર્થ શબ્દ લઇએ તો મત પ્રત્યયવાળા સ્થળે તો આ સૂત્રની પ્રવૃત્તિ થાય, પણ સાથે સાથે બીજા પણ જે વિન આદિ પ્રત્યયો તુપ્રત્યયને સમાનઅર્થવાળા હોય તેમને લઈને પણ આ સૂત્રથી સકારાન્ત-ત કારાન્તનામોને પદસંજ્ઞાનો નિષેધ થતા પસ્વી, યશસ્વી વિગેરે પ્રયોગો યથાયોગ્ય રીતે સિદ્ધ થઇ શકે.
શંકા - આ સૂત્ર “નામ સિવ ૨.૭.ર૬' સૂત્રનું અપવાદ છે. કેમકે મત્વથય મા વિગેરે વ્યંજનાદિ પ્રત્યયો પરમાં વર્તતાપૂર્વના નામને નામ સિવ ૨..૨૨' સૂત્રથી જે પદસંજ્ઞાન પ્રાપ્તિ હતી તેનો આ સૂત્રથી નિષેધ કરવામાં આવે છે. હવે ઉત્સર્ગ અને અપવાદનો વિષ્ય સમાન હોય તેથી જો 'નામ સિવ ..ર૬' સૂત્રમાં વ્યસને પદ નિમિત્તરૂપે અપેક્ષિત છે તો આ સૂત્રમાં પણ તે પદ નિમિત્તરૂપે અપેક્ષિત રહેવાનું. અર્થાત્ આ સૂત્ર વ્યંજનાદિ મવર્ગીય પ્રત્યયોને લઈને જ પદસંજ્ઞાનો નિષેધ કરવાનું. તેથી ‘નામ સિવ૦ ૨.૨.૨૨' સૂત્રથી આ સૂત્રમાં વ્યગ્નના શબ્દ અનુવર્તે છે. માટે આ સૂત્રનો અર્થ ‘મતો યત્ વ્યસન) વર્તત' અર્થાત્ મા પ્રત્યયમાં જે વ્યંજનાદિ પ્રત્યય વર્તે છે' આવો થશે. હવે મનુપ્રત્યયમાં અન્ય વ્યંજનાદિ પ્રત્યયનું વર્તવું અશક્ય છે, કેમકે એક શબ્દમાં બીજો શબ્દ ન વર્તી શકે. તેથી ભલે સૂત્રમાં અર્થ શબ્દન લખીએ તો પણ નતુ શબ્દ પોતાની મેળે મત્વર્થ ને જ જણાવવાનો. તેથી “તુ અર્થમાં વર્તતા પ્રત્યયો' આ અર્થની પ્રાપ્તિ માટે સૂત્રમાં અર્થ શબ્દનું ગ્રહણ નકામું છે.
સમાધાન - જ્યારે પણ સરખી વિભક્તિવાળા (સમાનાધિકરણ) પદને લઇને તથા મુખ્ય અર્થને આશ્રયીને એક પદનો બીજા પદની સાથે અન્વયે (સંબંધો સંભવતો હોય તો શબ્દના ગૌણ અર્થને લઇને અન્વયન થઇ શકે. તમારે એક તો ‘મતો થવું વ્યનમ્' આમ મતો અને વ્યગ્નનમ્ વચ્ચે સરખી વિભકિત જળવાતી નથી અને બીજું તો (A) “વિશેષમત્ત: ૭.૪.૨૨૩' પરિભાષા પ્રમાણે પ્રત્યયના વિશેષણ ન શબ્દનો ચક્રનો અર્થ થશે. .૨૪
સૂત્રની બું. વૃત્તિમાં પણ વ્યગ્નનારો ઘરે આવો અર્થ કર્યો છે.