________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ૧૩૨
(2) ત્રિ શબ્દને દિ-ત્રિચ્યાં. ૭.૨.૨૫૨' સૂત્રથી પ્રત્યય તથા કી(ડુ) પ્રત્યય લાગીને ત્રથી શબ્દ બન્યો છે. તથા વીસીયન્ ૭.૪.૮૦' સૂત્રથી ભવન ક્રિયામાં ત્રથી ત્રથી આમ દ્વિરુક્તિ થઇ છે. બ્ર. વૃત્તિમાં બતાવેલા પ્રથમ, દ્વિતીયા વિગેરે શબ્દોની નિષ્પત્તિ છં. ન્યાસમાં કરી બતાવી છે તે ત્યાંથી જોઈ લેવી.
(3) શંકા - સૂત્રમાં સિ, ન વિગેરે પ્રત્યય સ્થળે , ગૂ વિગેરે અનુબંધ બતાવવાની શી જરૂર છે? “સો : ૨૨.૭૨' વિગેરે સૂત્રમાં અનુબંધ વિનાના જ સ્વાદિ પ્રત્યયોને કાર્ય થતું જોવામાં આવે છે. (ત્યાં અનુબંધ વિનાના ને આદેશનું વિધાન કર્યું છે, જેનાથી જુ(f) પ્રત્યયનો ર્આ દેશ કરવામાં આવે છે. માટે અનુબંધ બતાવવાની જરૂર લાગતી નથી.)
સમાધાન - જો સાદિ પ્રત્યયોને , , , , અને અનુબંધ ન બતાવવામાં આવે તો ‘સ નવેતી ૨.૨.૨૮' વિગેરે સૂત્રોમાં સંદેહ ઉત્પન્ન થાય. સંદેહ આવો થશે - “ નવેતો' સૂત્ર તિ શબ્દ પરમાં વર્તતા પૂર્વમાં રહેલા સિનિમિત્તક ગો કારાન્ત નામને વિકલ્પ અસંધિની વાત કરે છે. હવે જો સિ પ્રત્યયને અનુબંધન બતાવવામાં આવે તો તે સૂત્રમાં નિમિત્તક મો ને વિકલ્પ અસંધિ થાય છે’ આમ કહેવાનું આવે, જેથી સંદેહ થાય કે “શું અહીં
પ્રત્યય નિમિત્તક લેવાનો હશે કે કોઇપણ નિમિત્તક નો લેવાનો હશે?” જો કોઇપણ નિમિત્તક લેવાનો હોય તો નમોડસ્તુ સ્થળે નમના સ્ નિમિત્તે સો થયો છે. હવે તેમાંના નમો અંશનું અનુકરણ કરી નમો તિ અવસ્થા પ્રાપ્ત થતા અહીં પણ વિકલ્પ અસંધિથવાની પ્રાપ્તિ આવે, જેથીનો ત્તિ અને રવિતિઆવા બે પ્રયોગ થવાનો પ્રસંગ આવે. આવો સંદેહન થાય તે માટે પ્રત્યયને અનુબંધ બતાવ્યો છે. આમ સિવિગેરે સ્થળે અનુબંધો ચોક્કસ પ્રત્યયો સિવાયની વસ્તુના વ્યવચ્છેદ માટે છે.
હવે જો આ પ્રત્યયોને અનુબંધ ન દર્શાવવામાં આવે તો બીજી કઈ આપત્તિ આવે તે જોઇએ. 7-8 અનેક એ બધા પ્રત્યયો અનુબંધ વિના ગરૂપે એકસ્વરૂપ હોવાથી તેમના કાર્યોમાં એકરૂપતા આવી જાય. વાતા, વાત્તાન, વાર્તા અને વાનસ્ય આવી અનુબંધને લઈને જે વિશેષતાઓ થાય છે તે ન થાય. તથા પંચમીના સિને ડું અનુબંધ ન બતાવીએ તો ષષ્ઠીનો ડ તેને સમાન થવાથી પંચમીના ડરને ષષ્ટીના સંબંધી કાર્યો થવાની આપત્તિ આવે. સિ પ્રત્યયને અનુબંધના અભાવમાં રીર્ઘદ્યા૦ ૨.૪.૪૫' સૂત્રથી વાસુ (વાર્ + સુઈત્યાદિ પ્રયોગમાં સુન્નાનો પણલોપ થવાનો પ્રસંગ આવે. કેમકે પછી તે સૂત્ર તીર્ઘદ્યષ્યનાત્ : 'આવું થાત. જેથી દીધી આદિથી પરમાં વર્તતા નો લોપ તે સૂત્રથી થાત. સુ સ્થળે પણ છે.
ત્તિ પ્રત્યયસ્થળેફ ના બદલે જો અનુબંધ મૂકી પાણિનિતંત્રની જેમ સુપ્રત્યય બતાવતતો‘સો રુ૨..૭૨' સૂત્રથી ફક્ત પ્રત્યાયનાનું જ ગ્રહણ થાત, નાનું નહીં. કેમકે સુપ્રત્યયનું ષwયંત રૂપ સો થાય અને તેની પરમાં આવતા રે તુo 2.રૂ.૪૨' સૂત્રથી વિસર્ગનો (=ર) નો લોપ થતા સો :' આવું સુપ્રત્યયને સૂચવતા