________________
૧૨૨
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન એમ ત્રણ પ્રકારનો છે. એ ત્રણેયનાસાનુનાસિક અને નિરનુનાસિક(A) એમ બે ભેદ હોવાથી વર્ણ છ પ્રકારનો થયો. એ છ પ્રકારનાદસ્વ-કીર્ય અને તૃત ભાંગા ગણતા ૩ વર્ણના કુલ અઢાર) ભેદ થયા. આ અઢારે પ્રકારના વર્ણનું સ્થાન કંઠ અને આસપ્રયત્ન વિવૃત છે. આમ સ્થાન અને આસ્યપ્રયત્નસરખા હોવાથી તેઓ એકબીજા સાથે પરસ્પર સજાતીય (સ્વ) થાય છે. એ જ પ્રમાણે વિગેરે વર્ગોના પણ ૧૮ ભેદ તથા પરસ્પરનું સ્વત્વ સમજવું. જે નીચે કોષ્ટકમાં બતાવાય છે.
આપ્રયત્ન
| સ્થાન | ] કંક્ય
પરસ્પર સ્વ.
તાલવ્ય
પરસ્પર સ્વ
વિવૃત વિવૃત વિવૃત વિવૃત
પરસ્પર સ્વ
પરસ્પર આ
વર્ણ ૧૮ પ્રકારનો વર્ણ ૦ ૧૮ પ્રકારનો ફુવર્ણ
૦ ૧૮ પ્રકારનો સવર્ણ | ૦ ૧૮ પ્રકારનો વર્ણ | ૦ ૧૮૯૦ પ્રકારનો કૃ વર્ણ | ૦ ૧૨) પ્રકારનો વર્ણ • ૧૨ પ્રકારનો ફેવર્ણ
૧૨ પ્રકારનો ગો વર્ણ ૧૨ પ્રકારનો ગો વર્ણ
વિવૃત
પરસ્પર સ્વ
ઓક્ય –| મૂર્ધન્ય
દત્ય | તાલવ્ય - તાલવ્ય
| ઓઝય | ઓક્ય
પરસ્પર સ્વ
પરસ્પર સ્વ.
વિવૃતતર અતિવિવૃતતર વિવૃતતર અતિવિવૃતતર
પરસ્પર સ્ત
પરસ્પર સ્વ
(A) નાસિકાને અનુસરતા વર્ણના ગુણધર્મને અનુનાસિક કહેવાય અને તે ગુણધર્મ સહિત વર્ણને સાનુનાસિક કહેવાય.
તથા અનુનાસિકથી રહિત વર્ણને નિરનુનાસિક કહેવાય. યદ્યપિ અહીં અનુનાસિક શબ્દ વર્ણના ગુણધર્મના વાચક રૂપે બતાવ્યો છે. જ્યારે આગળ બુ. વૃત્તિમાં , 7, qએ રીતે વર્ણોને અનુનાસિકરૂપે બતાવ્યા છે. પરંતુ ત્યાં મનુનાસિક ધોંડતિ આમ ગુણધર્મના વાચક મનનુનાસિક શબ્દને અપ્રાJિ: ૭.૨.૪૬’ સૂત્રથી મત્વર્થય મ પ્રત્યય લાગી પુનઃ મનુનાસિક શબ્દ બન્યો છે, માટે વાંધો નથી. મનનુનાસિક શબ્દસ્થળે ન વિદ્યતેડનુનાસિશે
ધર્મો પત્ર = મનનુનસિ: આવી વ્યુત્પત્તિ સમજવી. (B) અહીં પ્રશ્ન થાય કે “જેમ ઝ પ્લત મળે છે તેમ આ પ્લત પણ મળે છે. તેથી ગવર્ણના ૧૮ને બદલે ૨૪ ભાંગા
થવા જોઇએ.” પરંતુ અહીં આ ભાંગી માત્રાને નજરમાં રાખીને પાડ્યો હોય તેમ જણાય છે. તેથી જેમ મ
ડુતની ત્રણ માત્રા હોય છે તેમ આ પ્લતની પણ ત્રણ માત્રા જ હોવાથી ત્રિમત્રત્વેન (ત્રણ માત્રાવાળા
હોવાથી) તેમને ભેગા ગણવામાં આવ્યા છે. તેથી અલગ ભાંગા પાડવાના રહેતા નથી. (C) પાણિનિ વ્યાકરણવાળા દીર્ધ ઝૂ માનતા નથી, તેથી તેમના મતે ઝુવર્ણ ૧૨ પ્રકારનો થશે. (D) સંધ્યક્ષરો હસ્વ નથી હોતા. તેથી તેના દરેકના ૧૨ પ્રકાર થશે.