________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન થાય તો‘નામનો પુ. ૪.૩.૨' સૂત્રથી ના સ્થાને ગુણ થશે. આને તોડયા ૭.૨.૨૩' સૂત્રથી જ આદેશ થવાથી સ્નતિ અને જ્ઞાતિ આવાં અનિષ્ટ પ્રયોગ થશે. તે નિવારવા અહીં છે ને નામિ સંજ્ઞા કરાતી નથી, કારણ કે કાર્યસ્વર કરતા કાર્યસ્વર પ્રયત્નની અપેક્ષાએ ન્યૂન છે. તેથી મને + + + તિ અને જો + 4 + તિ, અવસ્થામાં તોડયા .૨.રરૂ' સૂત્રથીનો ના આદેશ થઇ જ્ઞાતિ અને જ્ઞાતિ પ્રયોગ સિદ્ધ થશે. આથી જ નમિનો ગુનો૪.રૂ.૨' સૂત્રની બ્ર. વૃત્તિમાં કહ્યું છે કે “જ્ઞાતિ, સ્નાયતીતિ રોપવેશવત્તાત્ર કુળ: (A)'
શંકા - કાર્યસ્વર કરતા કાર્યસ્વર u પ્રયત્નની અપેક્ષાએ ન્યૂન છે' એ તમારી વાત બરાબર નથી જણાતી. કારણ સંધ્યક્ષરો બે માત્રાવાળા હોવાથી છે તથા ર આ બન્ને સ્વરો બે માત્રાવાળા છે. તેથી બન્નેમાં પ્રયત્નન્યત્વ છે, જેમાં પ્રયત્નનું અધિક્ય નથી.
સમાધાનઃ-માત્રાની અપેક્ષાએ છે તથાણમાં તુલ્યતા હોવા છતાં તેમાં સવર્ણ “વિશ્લિષ્ટ” (રૂઅવયવમાં જોઈએ તેવો એકમેક ન થયેલી છે. જ્યારે માં 1 વર્ણ પ્રશ્લિષ્ટ' (એકમેક થયેલો) છે. તેથી તેનું ઉચ્ચારણ કરવામાં અધિક પ્રયત્ન કરવો પડે છે. તેથી જે કરતા અન્યૂન છે. (આ જ રીતે ગો તથા મો માં પણ સમજવું.)
આમ તો માત્રાની અપેક્ષાએ છું અને એ બન્ને પણ સરખી માત્રાવાળા હોવાથી તુલ્ય છે. પરંતુ માં હું કરતા આ વર્ણ અધિક છે, તેથી ન્યૂન થવાથી ની વિગેરે ધાતુનાને નાભિસંજ્ઞા થશે. તેથી ‘ની + X(g) + ઉત્ત' આ અવસ્થામાં ‘નામનો પુળો૦ ૪.રૂ.?' સૂત્રથી રુંનો ગુણ થશે અને તેનો તોડવાન્ .૨.૨૩' સૂત્રથી સન્ આદેશ થવાથી નર્યાતિ પ્રયોગ સિદ્ધ થશે.
શંકા - તમે જે કહ્યું કે “મને + 1 + ત અવસ્થામાં તેને જો નામિ સંજ્ઞા થાય તો સ્નતિ આવો અનિષ્ટ પ્રયોગ થશે તે બરાબર નથી. કારણકે તેનામિસંશક થવા છતાં ત્યાં આપણે કહી શકીએ કે ધાતુપાઠમાં સ્ને, જો એ પ્રમાણે કારનો નિર્દેશ કર્યો છે, એ નિર્દેશ જ એમ બતાવે છે કે એમને ધાતનું સ્વરૂપ કાયમ રાખવું છે. ગુણ વિગેરે કરીને નથી કરવો.’ આમ છે કાર નિર્દેશના બળથી ગુણ થતો રોકીને જ્ઞાતિરૂપ સિદ્ધ કરી શકાશે.
સમાધાન - એ તો તમારે ઉલમાંથી ચૂલમાં પડવા જેવું થશે. કાર નિર્દેશબળથી કુળનો નિષેધ કરવા જશો તો તે જ નિર્દેશ‘તોડયા' થી ના માર્આદેશનો પણ નિષેધ કરશે. તેમ થવાથી જ્ઞાતિના બદલે તૈત્તિ આવો વિચિત્ર પ્રયોગ નિષ્પન્ન થશે. આમ તમારી વાતમાં આપત્તિ આવતી હોવાથી અમારી વાત સિદ્ધ થાય છે.
(A) પ્રસ્તુત સૂત્રના છં. ન્યાસમાં વત્તાત્રામિત્વામીવાત્માવ:' આવો પાઠ છે. જ્યારે ૪.૩.૧' સૂત્રની બુ. વૃત્તિમાં
ઉપર મુજબ પાઠ છે.