SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ ત્રીજો અધ્યાય આદિનું બળ જોઈને પ્રારંભ કરવાને ઈચ્છેલા ધર્મ - અર્થ - કામના સર્વ કાર્યોમાં ગુરુ - લાઘવની વિચારણા કરવી જોઈએ. (૭૩) તતઃ જિનિયહિં– વહાણે પ્રવૃત્તિઃ II૭૪ર૦ણાં તિ प्रायेण हि प्रयोजनानि गुण-दोषलाभमिश्राणि, ततो बहुगुणे प्रयोजने प्रवृत्तिः व्यापारः, तथा चार्षम् - अप्पेण बहुमेसेज्जा, एयं पंडियलक्खणं। સવ્વાસુ ડિલેવાતું, અદ્યપર્વ વિ /9 રૂ૪|| ( ) II૭૪|| ગુરુ - લાઘવની વિચારણા કર્યા પછી શું કરવું તે કહે છે : ઘણા ગુણવાળી પ્રવૃત્તિ કરવી. પ્રાયઃ કરીને કાર્યો ગુણ અને દોષ એ બંનેના લાભવાળા હોય છે, અર્થાત કાર્યો કેવળ ગુણોનો જ લાભ થાય તેવા ન હોય, ગુણોના લાભની સાથે દોષોનો પણ લાભ થાય. આથી જે કાર્યમાં વધારે ગુણોનો લાભ થાય તે કાર્યમાં પ્રવૃત્તિ કરવી. ઋષિઓએ કહ્યું છે કે – “અલ્પ નુકશાનથી ઘણા લાભને શોધે (= મેળવે) એ વિદ્વાનનું લક્ષણ છે. આથી સર્વ દોષોનું સેવન કરવામાં આ અપવાદપદ સાર્થક છે એમ પૂર્વ મહર્ષિઓ જાણે છે.” (૭૪) तथा- चैत्यादिपूजापुरःसरं भोजनम् ॥७५॥२०८॥ इति। प्राप्ते भोजनकाले चैत्यानाम् अर्हद्दिम्बलक्षणानाम् आदिशब्दात् साधु-साधर्मिकाणां च पूजा पूष्प-धूपादिभिरन्न-पानप्रदानादिभिश्चोपचरणं सा पुरःसरा यत्र तच्चैत्यादिपूजापुरःसरं भोजनम् अन्नोपजीवनम्, यतोऽन्यत्रापि पठ्यतेजिणपूओचियदाणं परियणसंभालणा उचियकिच्चं। ठाणुववेसो य तहा पच्चक्खाणस्स संभरणं ।।१३५।। ( )॥७५।। જિનબિંબ આદિની પૂજા કરવા પૂર્વક ભોજન કરવું. ભોજનનો સમય થતાં પુષ્પ - ધૂપ આદિથી જિનબિંબોની પૂજા કરીને અને અન્ન – પાણી વગેરે આપવા વડે સાધુની અને સાધર્મિકની ભક્તિ કરીને પછી ભોજન કરવું. આ વિષે બીજા સ્થળે પણ કહ્યું છે કે “જિનપૂજા, ઉચિતદાન, પરિવારની સંભાળ તથા ભોજન સમયે કરવા યોગ્ય કાર્યો કરીને, ભોજનને યોગ્ય સ્થાને બેશીને, કરેલા પચ્ચખાણને ૨OO
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy