SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ૯ ભંગીને આશયીને વ્રતોના ભાંગા આ બાર સંખ્યાઓને નીચે-નીચે લખતાં અર્ધ-દેવકુલિકાનો આકાર થાય છે. તે (૯૯ આ પ્રમાણે - ૯૯૯ ૯૯૯૯ ૯૯૯૯૯ ૯૯૯ ૯૯૯ ૯૯૯૯ ૯૯૯ ૯ ૯ ૯ ૯ ૯ ૯ ૯ ૯ ૯૯ ૯ ૯ ૯ ૯ ૯ ૯ ૯ ૯૯ ૯૯૯૯૯૯૯૯ ૯૯૯ ૯૯૯૯૯૯૯૯ ૯૯૯૯૯૯૯૯૯૯૯૯ ૯ ભંગીની ૧૨ દેવકુલિકાઓ - ૯ ભંગીને આશ્રયીને એક વ્રતથી બાર વ્રતના અસંયોગી વગેરે ભાંગાઓ નીચે-નીચે લખતાં દેવકુલિકા જેવા બાર આકાર થાય છે. તે ૯ ભંગીની બાર દેવકુલિકાઓ છે. પહેલા તે ભાંગા બતાવાય છે. પછી તેમની દેવકુલિકાના આકારે રચના બતાવાશે. ૯ ભંગીને આશ્રયીને એક વ્રતથી બાર વ્રતના અસંયોગી વગેરે ભાંગા :એક વ્રતના અસંયોગી વગેરે ભાંગા :એક વ્રતના ભાંગા = ૯4 x ૧ = ૯ બે વ્રતના અસંયોગી વગેરે ભાંગા :બે વ્રતના અસંયોગી ભાંગા = ૯૮ ૪ ર = ૧૮ [૯ X ૯ બે વ્રતના બેસંયોગી ભાંગા = ૮૧ X ૧ = ૮૧ L = ૮૧ A આ સંખ્યા ૯ ભંગીના ભાંગાની છે. એમ આગળ પણ જાણવું. પહેલી સંખ્યા ૯ છે. પછી વારંવાર ૯ થી ગુણવાથી બાકીની સંખ્યાઓ મળે છે. તે પાના નં. ૭૭ ઉપર બતાવી છે. [ આ સંખ્યા વ્રતના ભાંગાની છે. તે પાના નં. ૪૬ ઉપર બતાવી છે. તે જાણવાની રીત પાના નં. ૧૨૧ ઉપર બતાવી છે. એમ આગળ પણ જાણવું. ® આ ગુણાકાર ૯ ભંગીના ભાંગા જાણવા માટેનો છે. એમ આગળ પણ જાણવું.
SR No.023405
Book TitlePadarth Prakash Part 17
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy