________________
सांप्रतमवसानमङ्गलमाह
सर्वसुखमूलबीजं, सर्वार्थविनिश्चयप्रकाशकरम् । सर्वगुणसिद्धिसाधनधनमर्हच्छासनं जयति ॥ ३१३ ॥
1
जयति - अतिशेते । किं तत् ? अर्हच्छासनं । कीदृशं ? सर्वसुखानामैहिकामुष्मिकाणां मूलं कारणमिति समासः । सर्वार्थानां विनिश्चयोनिर्णयस्तस्य प्रकाशः- प्रकटनं तं करोतीति समासः । सर्वगुणानां - क्षान्त्यादीनां सिद्धिः- निष्पत्तिस्तस्याः साधने - निष्पादने धनमिव धनं यथा धनेन सता सर्वाणि कार्याणि सिध्यन्ति तथा क्षान्त्यादिगुणावाप्तिसाधने धनकल्पमर्हच्छासनंजैनागमो जयति - विजयमनुभवतीति ॥ ३१३ ॥
હવે અંતિમ મંગલને કહે છે—
ગાથાર્થ– આ લોક સંબંધી અને પરલોક સંબંધી સર્વસુખોનું મૂળ કારણ, સર્વ પદાર્થોને ચોક્કસરૂપે પ્રગટ કરનાર=જણાવનાર, ક્ષમા આદિ સર્વગુણોની સિદ્ધિ કરવામાં ધન સમાન જૈનશાસન જય પામે છે=સર્વ શાસનોથી ચઢિયાતું રહે છે.
ટીકાર્થ– જેવી રીતે ધન હોય તો સર્વ કાર્યો સિદ્ધ થાય, તેમ જૈનશાસન હોય તો સર્વગુણોની પ્રાપ્તિ થાય. માટે અહીં જૈનશાસનને ધનની ઉપમા आपवामां खावी छे. (3१3)
ટીકાકારની પ્રશસ્તિ
यत्यालये मन्दगुरूपशोभे, सन्मङ्गले सद्बुधराजहंसे । तारापथे वाऽऽशुकविप्रचारे, श्रीमानदेवाभिधसूरिगच्छे ॥ १ ॥
भव्या बभूवुः शुभशस्यशिष्याः, अध्यापकाः श्रीजिनदेवसंज्ञाः । तेषां विनेयैर्बहुभक्तियुक्तैः प्रज्ञाविहीनैरपि शास्त्ररागात् ॥ २ ॥
1
श्रीहरिभद्राचार्यै, रचितं प्रशमरतिविवरणं किञ्चित् । परिभाव्य वृद्धटीकाः, सुखबोधार्थं समासेन ॥ ३ ॥ પ્રશમતિ ૦ ૨૪૮