________________
शाश्वतमनन्तमनतिशयमनुपममनुत्तरं निरवशेषम् । સમ્પૂર્ણમપ્રતિહત, સંપ્રાપ્તઃ વેવાં જ્ઞાનમ્ ॥ ૨૬૮ ॥
छद्मस्थवीतरागः-क्षीणमोहः सोऽन्तर्मुहूर्तकालं यावदथ भूत्वा - स्थित्वा युगपद्-एककालं द्विविधावरणान्तरायकर्मणां ज्ञानदर्शनावरणान्तरायाख्यानां पञ्चचतुःपञ्चप्रभेदानां क्षयस्तमवाप्येति ॥ २६७ ॥
संप्राप्तः केवलं ज्ञानमिति सम्बन्धः । कीदृशं केवलज्ञानम् ? शाश्वतं - लब्धात्मलाभं सत् सर्वकालभावि । तथा अनन्तं - अपर्यवसानं । तथा अनतिशयं-अविद्यमानातिशयं । तथाऽनुपमं - अविद्यमानोपमं । तथा अनुत्तरं - अविद्यमानमुत्तरं तथा निरवशेषं परिपूर्णत्वेनोपपत्तेः । तथा परिपूर्ण सकलज्ञेयग्राहित्वात् । तथा अप्रतिहतं सदा प्रतिघातकाभावात् । संप्राप्तःપ્રાપ્તવાન્ તિ ॥ ૨૬૮ ॥
ગાથાર્થ— મોહનો ક્ષય કરી ચૂકેલ તે મહાત્મા અંતર્મુહૂર્ત જેટલા કાળ સુધી છદ્મસ્થ વીતરાગ (=કેવળજ્ઞાન રહિત વીતરાગ) અવસ્થામાં રહે છે, ત્યારબાદ જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-અંતરાય એ ત્રણ કર્મોની સઘળી પ્રકૃતિઓનો એકી સાથે ક્ષય કરીને શાશ્વત, અનંત, અતિશય, અનુપમ, અનુત્તર, નિરવશેષ, સંપૂર્ણ અને અપ્રતિહત એવા કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે. ટીકાર્થ– શાશ્વત=પ્રગટ થયું છતું સર્વકાળ થનારું, અર્થાત્ પ્રગટ થયા પછી સદા રહેનારું.
અનંત=અંતથી (=ક્ષયથી) રહિત.
અતિશય=જેનાથી ચઢિયાતું બીજું કોઇ જ્ઞાન નથી તેવું.
અનુપમ=તેની સરખામણીમાં આવે તેવું કોઇ જ્ઞાન ન હોવાથી અનુપમ.
અનુત્તર=એનાથી ઉત્તર=પછી અન્ય કોઇ જ્ઞાન ન હોવાથી અનુત્તર. નિરવશેષ=સંપૂર્ણપણે ઉત્પન્ન થવાથી (કંઇ બાકી ન રહેવાથી)
નિરવશેષ.
પ્રશમરતિ • ૨૨૦