________________
क्षयं-विनाशं । ततो मिथ्यात्वमोह एव गहनं भयानकत्वात् । ततः क्षपयति सम्यक्त्वमिथ्यात्वं-मिश्रमिति ॥ २५९ ॥
सम्यक्त्वमोहनीयं-क्षायोपशमिकपुञ्जरूपं चतुर्थगुणस्थानकाद्यप्रमत्तान्तानामन्यतरस्मिन् । अतः क्षपयत्यष्टौ कषायांश्च-द्वितीयतृतीयान् क्षपयति । ततो नपुंसकवेदं स्त्रीवेदमथ तस्मादिति ॥ २६० ॥ ___ ततः षट्कं, कीदृशम् ? हास्यादि, तस्मात्पुरुषवेदमपि। संज्वलनानपि हत्वा क्षपकश्रेणिक्रमात् प्राप्नोति-लभते अथ वीतरागत्वं-क्षीणमोहो भवति । श्रेणिस्तु-'अणमिच्छमीससम्मं अट्ठनपुंसित्थिवेयछक्कं च। पुंवेयं च खवेइ મોહાણ ) સંગતને / ૬ ' કૃતિ || ર૬? || હવે કયા ક્રમથી મોહને મૂળથી ઉખેડે છે તે કહે છે
ગાથાર્થ– એ મહાત્મા (૧) અનંતાનુબંધી ૪ કષાયો, (૨) મિથ્યાત્વ મોહનીય, (૩) મિશ્ર મોહનીય, (૪) સમ્યકત્વ મોહનીય, (૫) અપ્રત્યાખ્યાની ૪ અને પ્રત્યાખ્યાનાવરણ ૪ એમ ૮ કષાયો (૬) નપુંસકવેદ, (૭) સ્ત્રીવેદ, (૮) હાસ્યાદિ ષટફ, (૯) પુરુષવેદ, (૧૦) સંજવલન ૪ કષાયો-આ ક્રમે મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિઓનો ક્ષય કરીને વીતરાગતાને પામે છે ક્ષીણમોહ બને છે.
ટીકાર્થ– ભયંકર હોવાના કારણે મિથ્યાત્વ મોહનીય ગહન છે. સમ્યક્ત્વ મોહનીય ક્ષાયોપથમિક પુંજરૂપ છે. ચોથા ગુણસ્થાનકથી આરંભી સાતમા ગુણસ્થાનક સુધીના કોઈ પણ ગુણસ્થાનકમાં તેનો ક્ષય થઈ શકે છે.
હવે, ક્ષપકશ્રેણીમાં વિશિષ્ટ ધ્યાન પ્રક્રિયામાં) ચઢતો મહાત્મા, કયા ક્રમથી અને કેવી રીતે આ મોહનીય કર્મના ૨૮ પ્રકારોનો નાશ કરે છે, તે સમજીએ.
સર્વપ્રથમ અનંતાનુબંધી ચારે કષાયનો એક સાથે નાશ કરે છે; પરંતુ એ કષાયોના બહુ જ થોડા (અનંતમા ભાગના) કણ જે રહી ગયા હોય છે તેને મિથ્યાત્વ મોહનીયમાં નાંખીને મિથ્યાત્વનો નાશ કરે છે. (૪ કષાય + મિથ્યાત્વ=પનો નાશ.). મિથ્યાત્વ મોહનીયના શેષ અંશોને મિશ્ર મોહનીયમાં નાખીને, મિશ્ર
પ્રશમરતિ ૦ ૨૧૪