________________
પટાદિના પર્યાયોથી અને પોતાના ઉપરનો ગોળાકાર ભાગ, ઉપરની કિનારી, લંબાઈ, ગોળાકાર, ગ્રીવા (કડોક જેવો વિભાગ) વગેરે પર્યાયોથી એક જ સમયે વિવક્ષિત કરવામાં આવે તો “ઘટ છે' એમ ન કહી શકાય અને “ઘટ નથી' એમ પણ ન કહી શકાય. કેમ કે એકી સાથે બે વિવક્ષાને કહી શકાય તેવા વચનો-શબ્દો જ નથી. માટે આ વિકલ્પ અવક્તવ્ય છે.
પાંચમો વિકલ્પ સ્થાપ્તિ મવ્યવ્ય% એવો છે. (તેની ભાવના આ પ્રમાણે છે-) તે જ ઘટાદિ વસ્તુનો જ એક ભાગ તેમાં રહેલા પર્યાયોથી વિવક્ષિત કરાયેલો છે તે છે અને બીજો ભાગ સ્વપર્યાયોથી અને પરપર્યાયોથી એકી સાથે વિવક્ષિત કરાયેલો અવક્તવ્ય છે. માટે તે દ્રવ્યને આશ્રયીને ચાસ્તિ વ્યmશ એ વિકલ્પ ઘટે છે.
છઠ્ઠો વિકલ્પ યાત્રાતિ મુવવ્ય% એવો છે. (તેની ઘટના આ પ્રમાણે છે) તે જ ઘટાદિ દ્રવ્યનો પરપર્યાયોથી વિવક્ષા કરાયેલો એક ભાગ નથી અને બીજો ભાગ સ્વપર્યાયોથી અને પરપર્યાયોથી એકી સાથે વિવક્ષા કરાયેલો અવક્તવ્ય છે. માટે તે દ્રવ્યને આશ્રયીને યાજ્ઞાતિ
વ્યtવ્ય ભાંગો ઘટે છે. હવે સાતમો વિકલ્પ વિચારાય છે તે જ ઘટાદિ દ્રવ્ય એક દેશમાં સ્વપર્યાયથી વિવક્ષિત છે, બીજા દેશમાં પરપર્યાયોથી વિવક્ષિત છે અને ત્રીજા વિભાગમાં સ્વપર્યાયોથી અને પરપર્યાયોથી એકી સાથે વિવક્ષિત છે. અહીં ચાતિ ચાન્નતિ કવચ. એ સાતમો ભાંગો ઘટે.
આ પ્રમાણે વચનવિકલ્પ સાત પ્રકારે છે. અહીં સ્થાતિ, જ્ઞાતિ, ચાલવ વ્ય: એ ત્રણ ભાંગા સકલાદેશ છે. વાવતિ સ્થાન્નિતિ, स्यादस्ति अव्यक्तव्यश्च, स्यान्नास्ति अवक्तव्यश्च, स्यादस्ति स्यान्नास्ति વચ્ચે એ ચાર ભાંગી વિકલાદેશ છે. (૨૦૪) उत्पादादित्रितयभावनामाहयोऽर्थो यस्मिन्नाभूत्, साम्प्रतकाले च दृश्यते तत्र । तेनोत्पादस्तस्य, विगमस्तु तस्माद्विपर्यासः ॥ २०५ ॥
પ્રશમરતિ • ૧૭૧