________________
ધરદ્ર-પદ્માવતી સંપૂજિતાય ||| ૐ હ્રીં શ્રી શ્રી શંખેશ્વર પાશ્વર્નાથાય નમઃ || || શ્રી દાન-પ્રેમ-રામચંદ્ર-હીરસૂરીશ્વરેભ્યો નમઃ ||
શાચનયમ્રાટ તપાગચ્છાધિપત્તેિ નમ: મારા શ્રી વિજયનેમિસૂરીશ્વર
$ાનશાળા, અમદાવાદું-૧ શ્રી ચિરંતનાચાર્યપ્રણીત શ્રી હરિભદ્રસૂરિકૃતવૃત્તિવિભૂષિત
શ્રી પેયસૂત્ર
* ભાવાનુવાદકાર છે સિદ્ધાંત મહોદધિ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય
પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર પરમગીતાર્થ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય
હીરસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર વર્ધમાન તપોનિધિ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય
લલિતશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન ધર્મબિંદુ, યોગબિંદુ, શ્રાદ્ધદિનકૃત્ય, વીતરાગસ્તોત્ર, શીલોપદેશમાલા, યોગદષ્ટિ સમુચ્ચય, પંચાશક, પંચવસ્તુક, શ્રાવકધર્મવિધિ પ્રકરણ, ગુરુતત્ત્વ વિનિશ્ચય, ઉપદેશમાલા (પુષ્પમાલા) આદિ અનેક
ગ્રંથોના ભાવાનુવાદકાર પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજશેખરસૂરીશ્વરજી મહારાજ