SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસૂત્ર ૧૫૪ પાંચમું સૂત્ર त्रिलोकनाथबहुमानेन हेतुना निःश्रेयससाधिकेति । किमुक्तं भवति ? नानागमिकस्येयं भवति, किं तु परिणतागमिकस्य । अस्य च भगवत्येवं बहुमानः । एवं चेयं मोक्षसाधिकैव सानुबन्धसुप्रवृत्तिभावेन । इति प्रव्रज्याफलसूत्रं समाप्तम् । एवं पञ्चमसूत्रव्याख्या समाप्ता । સમાપ્ત પઝફૂટ વ્યાધ્યાનતોડપિ नमः श्रुतदेवतायै भगवत्यै । सर्वनमस्कारार्हेभ्यो नमः । __सर्ववन्दनाऽर्हान् वन्दे। सर्वोपकारिणामिच्छामो वैयावृत्त्यम् । सर्वानुभावादौचित्येन मे धर्मे प्रवृत्तिर्भवतु । સર્વે સત્તા: સુવિઃ સતુ. સર્વે સત્તા: સુન: સતુા સર્વે સત્ત્વા: વિન: અનુ | |પર્શત્રક્ટિવા સમાપ્ત . कृतिः सिताम्बराचार्यहरिभद्रस्य, धर्मतो याकिनीमहत्तरासूनोः । । ग्रन्थाग्रमनुष्टप्छन्दउद्देशतः शतान्यष्टावशीत्यधिकानि । શ્રીસ્તા સૂત્ર-ટીકાર્થ– અયોગ્યને નિર્દોષ જિનાજ્ઞા ન આપવી એ કરુણા છે. આ કરુણામાં અયોગ્યના અનર્થનો ત્યાગ થતો હોવાથી આ કરુણા એકાંતે પરિશુદ્ધ છે. સમ્યગુ વિચારણા હોવાથી વિરાધના રૂપ ફળથી રહિત છે, ગ્લાનને અપથ્ય આપવાથી થતી નિબંધન કરુણાની જેમ કરુણાભાસ નથી, ત્રિલોકનાથનું બહુમાન હોવાથી (સાનુબંધ પ્રવૃત્તિ દ્વારા) મોક્ષસાધક છે. અહીં ભાવાર્થ આ છે-આ કરુણા આગમોક્તને ન માનનાર જીવમાં ન હોય, કિંતુ જેને આગમાં પરિણમ્યાં હોય તે જીવમાં હોય. એને ભગવાન પ્રત્યે “અહો ! ભગવાને આ (=અયોગ્યને જિનાજ્ઞા ન આપવી એ) કેવી સુંદર કરુણા બતાવી છે.” એ પ્રમાણે બહુમાન થાય છે. આ પ્રમાણે આ કરુણા અનુબંધવાળી પ્રવૃત્તિ થવાથી મોક્ષ સાધક જ છે. ૧. ષોડશક ગ્રંથમાં નિબંધન કરુણાને મોહકરૂણા કહી છે. મૈત્રી આદિ ચારે ય ભાવનાના ચાર ચાર પ્રકારો છે. તેનું વર્ણન આ જ ગ્રંથમાં “ચાર ભાવનાના સોળ ભેદો” એ પરિશિષ્ટમાં આપવામાં આવ્યું છે.
SR No.023399
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages194
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy