________________
પંચસૂત્ર
૧૨૪
પાંચમું સૂત્ર
स्वयं वेद्यं हि तद्ब्रह्म, कुमारी स्त्रीसुखं यथा । अयोगी न विजानाति, सम्यग् जात्यन्धवद् घटम् ॥ (योगबिन्दु-५०५)
अत एवाह-तद्भावे सिद्धसुखभावे अनुभवः परं तस्यैव । एतदपि कथं ज्ञायते ? इत्याह-आज्ञा एषा जिनानां, वचनमित्यर्थः । किंविशिष्टानाम् ? રૂાદ-સર્વજ્ઞાનામ્ ા ત વ વિતથી, પાન્તત: સત્યેન્ચર્થ: ૩: ? इत्याह-न वितथत्वे निमित्तं रागाद्यभावात् । उक्तं च
रागाद्वा द्वेषाद्वा मोहाद्वा वाक्यमुच्यते ह्यनृतम् । यस्य तु नैते दोषास्तस्यानृतकारणं नास्ति ।
न चानिमित्तं कार्यमित्यपि । तथा जिनाज्ञा । एवं स्वसंवेद्यं सिद्धसुखमित्याप्तवादः । निदर्शनमात्रं तु नवरं सिद्धसुखस्येदं वक्ष्यमाणलक्षणम् ॥
સૂત્ર-ટીકાર્થ– સિદ્ધનું અનંત સુખ કેવું છે તે કહે છે-સિદ્ધનું સુખ ઉપમા રહિત છે. કહ્યું છે કે-“તે બ્રહા ( આત્મસુખ) સ્વયં અનુભવી શકાય તેવું છે. જેવી રીતે કુમારી (પતિના સંયોગથી થનારા) સ્ત્રીસુખને જાણતી નથી, જેવી રીતે જન્મથી અંધ પુરુષ ઘટને બરોબર જાણતો નથી, તેવી રીતે અયોગી પુરુષ આત્મસુખને જાણતો નથી.” આથી જ ગ્રંથકાર કહે છે-સિદ્ધનું સુખ હોવાનો અનુભવ સિદ્ધને જ થાય, અર્થાત્ સિદ્ધનું સુખ કેવું છે તે સિદ્ધ જ અનુભવી શકે છે. આ પણ કેવી રીતે જાણી શકાય તે કહે છે-એમ સર્વજ્ઞ જિનની આજ્ઞા છે. સર્વજ્ઞ જિનની આજ્ઞા એકાંતે સત્ય છે. કારણ કે રાગાદિ ન હોવાથી અસત્યનું નિમિત્ત નથી. કહ્યું છે કે“રાગથી, દ્વેષથી કે મોહથી અસત્ય વચન બોલાય છે. જેનામાં આ ત્રણ દોષો નથી તેને અસત્ય બોલવાનું કોઇ કારણ નથી.” નિમિત્ત વિના કાર્ય ન થાય. આવું જિનવચન છે. આ રીતે સિદ્ધસુખ સ્વ-સંવેદ્ય છે એવું આપ્ત વચન છે. સિદ્ધસુખ સંબંધી (=સિદ્ધસુખનો સામાન્ય ખ્યાલ કરાવનાર) નીચે મુજબ માત્ર દૃષ્ટાંત છે.
૯. સિદ્ધસુખ સંબંધી દષ્ટાંતા सव्वसत्तुक्खए, सव्ववाहिविगमे, सव्वत्थसंजोगेणं, सव्विच्छासंपत्तीए, जारिसमेअं, इत्तोणंतगुणं, तं तु भावसत्तूक्खयादितो । रागादओ भावसत्तू, कम्मोदया वाहिणो, परमल