________________
પંચસૂત્ર
૧૧૭
ચોથું સૂત્ર
પછી અહીં સિદ્ધ થાય છે ઇત્યાદિ કેમ કહેવામાં આવ્યું છે ?
ઉત્તર– આત્મા સિદ્ધ છે જ ઇત્યાદિ મત નિશ્ચય નયનો છે. પણ વ્યવહાર નયથી કર્મયુક્ત આત્મા સિદ્ધ આદિ સ્વરૂપ નથી. આથી નિશ્ચયનયના મતનું ખંડન કરવા આત્મા સિદ્ધ થાય છે ઇત્યાદિ કહ્યું છે.
આ પ્રમાણે પ્રવજ્યાપરિપાલન સૂત્ર પૂર્ણ થયું. પંચસૂત્રની વ્યાખ્યામાં ચોથા સૂત્રની વ્યાખ્યા પૂર્ણ થઇ.