SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ એવી દેશના સાંભળી દેશનાને અંતે રાજાએ પૂછ્યું, હે ભગવન્ ! શુરવીર સુભટે શું જીતવું? કેવળી બેલ્યા : અંતરંગના કામ ક્રોધાદિક શત્રુ જીતવા. તેના વિપાક ઘણા ભયંકર છે. તે ક્રોધના વિપાક ઉપર સૂરના ભાવથી વર્ણવીને તે ગામના પટેલને ટાંગે છે ત્યાં સુધી સર્વ વૃતાન્ત કહી સંભળાવ્યો. તે કથા સાંભળીને ઘણા ભવ્ય પ્રાણ પ્રતિબોધ પામ્યા. તે માટે ક્રોધી પ્રાણુ સુખ ન પામે. આ સૂર વિપ્રની કથા ભાવભાવના ગ્રંથમાં છે. હવે બંધમાંથી તથા સત્તામાંથી ક્રોધ ગયા પછી માન જાય છે. માટે કોધ પછી માનનું સ્વરૂપ કહે છે. “માન સિળો લોચના દુવંતિ છે (માનંતિનો છે) જે પુરુષ માનવાળ એટલે અહંકારી હોય તે પુરૂષ (રોયા છે.) શેચ કરવાને વિષે તત્પર (હુવંતિ ૦) હેય છે. અથવા માન કરનાર-અહંકાર કરનારે પુરૂષ શેકના પરાભવને પામે. એટલે માની પુરૂષને શોચ કર પડે. એ ભાવ. જે યત पावति जइ अयस, उ माय अप्पणो गुणभंस ॥ વજવંસળીળો વળે, કુંતિ અર્દાળિો નીવો . ૨ તે માન કષાય ઉપર ઉષ્મિત કુમારનું દષ્ટાંત કહે છે. નંદિપુર નગરે વિષે રત્નસાર નામે રાજા રાજ્ય કરે છે. તે રાજાને રૂપવતી-રંભા સરખી રંભા નામે સ્ત્રી છે. તેને પુત્રપુગ્યાદિક અપત્ય કે જીવતા નથી, રહેતા. એકદા પ્રસ્તાવને વિષે પુત્ર આવ્યું. તેને જીવાડવાને ઉપાય કરવા માટે સુપડામાં ઘાલીને ઉકરડે નાંખે, પછી ઘડિ એકને આંતરે ત્યાંથી પાછા લીધે. તે દેવ સંગે જીવતો રહ્યો. એમ એકવાર ત્યાગીને ફરી પાછો લીધે માટે ઉક્ષિતકુમાર નામ રાખ્યું, તે યૌવન વય પામે. પણ કઈ જાતિ સ્વભાવે ઘણે અહંકારી હેવાથી કેઈને નીચે નમે જ નહિ. સ્તબ્ધને સ્તબ્ધ રહે. યતા नमन्ति सफला वृक्षा, नमन्ति कुलजा नराः ॥ # E = મુર્તીઠ, 7 રમત માનિત જ છે ? - હાહાહાહાહા હsessessodeo ૭૧
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy