SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ અથવા મુલગા આહાર, ન કરે. તેા આપુ ઘટે, મસ્તક અને નેત્ર પ્રમુખની અત્યંત વેદનાએ ઉપ્પુ ઘટે, વળી પરાધાતે આયુ ઘટે, પરાઘાત તે વિજળી પડવાથી તથા ખાડા પ્રમુખમાં પડવાથી આયુ ઘટે તે પરાશ્ચાત કહીયે, તથા કૈસે આઉષે ઘટે, એટલે ત્વચામાં સ વિષ ફરસે તેનાથી મરણુ પામે અથવા બ્રહ્મદત્ત ચક્રવતિ કાલ ક ત્યારે તેના પુત્ર ચક્રવતિ'ની સ્રીરત્નને કહેવા લાગ્યા કે તું મારી સાથે ભાગ ભાગવ. તે ખેલૈ. તુ' મારો ફરસ ખમી નહી શકે. એમ કહેવા છતાં માન્યા નહીં. ત્યારે એક ઘેટા મગાવીને તેની ઉપર મુખથી માંડીને કેડ સુધી હાથ ફેરવ્યો. એટલે ઘેાડા ઉછળીને મરણ પામ્યો. તે છેકરાએ જોયુ... છતાં માન્યુ નહી. ત્યારે લેાતાના પુરુષ કરાવીને આલિંગન દીધુ. તે લેતુ ગળી ગયું. તે દેખીને માન્યું. એમ ફરસથી આયુ ઘટે એમ પ્રથમ પદે પાંચ ઉદાહરણ થયા. હવે બીજા પદે માઉજી અશાશ્વતુ છે માટે ધર્મ વરે સાદું નિબોયફ્રૂટ્સ્ડ" ।। જિનના ઉપદેશ્યા જે ધર્યું તે આચરજે. તે ઉપર ચિલાતી પુત્રની કથા કહે છે, વિદ્યુમ્માલી નામે બ્રાહ્મણ પેાતાને પતિ માની જિનશાસનની ફુલના કરનારો થયા એ એમ કહેતા કે મને જીતે તેના શિષ્ય થાઉં. એકદા આચાર્ય. તેને સભામાં જીત્યા, અને ખલ કારે શિષ્ય કર્યાં પછી દેવતાએ સમજાવ્યે સ્થિર કર્યાં પણ દુકા સુક્ર નહીં, તેની એ સ્નેહે કરી કામણ કર્યુ. તેથી મરણ પામ્યું દેવલાકે ગયા. ભાર્યો પણ તે નિવેદ દીક્ષા લઈ અણુ લાઈકાલ કરીને દેવતા થઇ. તે બ્રાહ્મણ ચીન ાજગૃહી નગરને વિષે ધનનામે સાવાહ તેને ચિલાતિકા નામે દાસી તેની કુખે પુત્રપણે ઉપન્યા તેનુ ચિલાતી નામ ટ્વીધુ. અને તેની સ્ત્રી પણ ત્યાંથી વીને તેજ શેઠના પાંચ પુત્ર ઉપર સુસમા નામે પુત્રી થઇ, ચિલાતિપુત્ર તેને રમાડે. રમાડતાં અપલક્ષણ કરે. તે જાણી શેઠે તેને ઘરમાંથી બહાર કાઢી મુક્યા. તે કરાત ક્રૂરતા સિ'હું ગુઢ્ઢા નામે ચારની પલિએ ગયા. તે પદ્ઘિપતિના ઘણા વહાલા થયા અનુક્રમે પક્ષિપતિ મરી જતાં એને પલ્લિપતિ થાપ્યા ૪૨૨
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy