SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ તે ઉત્કૃષ્ટ કામભોગ ભોગવીને સાતમી નરકે નારકીપણે જઇ ઉપન્યા. તે માટે અરુચિવ તને જે કહેવું તે સ વિલાપ જાણવા. કૃતિ ત્રાત્ત જ્યા 11 શ્રી ઉત્તરાધ્યયને, હવે કોઈક પ્રતમાં અરૂર છે ચેિ વિહાવે એ પાઠ છે. ત્યાં એમ અર્થ કરવા કે ગઈ છે વસ્તુ જેથી તે અતીતાથ કહીયે. તેથી પાસે કહ્યું એટલે માંગ્યું, તે પણુ વિલાપ જાણવા. એટલે પેાતાની પાસે નથી તે પરને શું આપે ? યતઃ ॥ ચેગશાસ્ત્ર ! - ग्रहारं भग्ना स्तारयेयुः कथं परान् ॥ स्वयं दरिद्रो न पर मीश्वरी તુમીશ્વર ! અહીં શ્રી કૃષ્ણ અને વીરા સાલવીનુ' દૃષ્ટાંત કહે છે. દ્વારિકા નગરીએ શ્રીનમિનાથજી સમાસર્યાં. કૃષ્ણ વંદના કરવા ગયા. પ્રભુજીએ દેશના દીધી. દેશનાને અ ંતે શ્રી કૃષ્ણુજીએ પૂછ્યુ હૈ સ્વામિત્ સાધુ ચામાસામાં વિહાર કેમ ન કરે ? પ્રભુ મેલ્યા હૈ કૃષ્ણ ! ચેમાસામાં જીવની ઉત્પત્તિ ઘણી હાય તેથી વિહાર કરતાં જીવની વિરાધના થાય. માટે સાચું વર્ષીકાલે વિહાર ન કરે. તે સાંભળી. કૃષ્ણએ પ્રતિજ્ઞા કરી કે સેલ હજાર મુકુટબધ રાજાએ જતાં આવતાં ઘણી હિંસા થાય. માટે કચેરી ચેામાસામાં ભરવી નડી. એમ કહીને ઘેર આવ્યા. અને સહુને નિષેધ કર્યાં, ચામાસામાં કોઇ આવશે! નRsિ', તે દિવસથી લેાકેામાં દેવસૂતિ અગિયારસ કહેવાય છે. હવે કૃષ્ણના ભક્તિવંત વીરા નામે સાલવી છે. તે કૃષ્ણનું મુખ જોયા વિના જમતા નથી, માટે નિત્ય બારણે આવી પૂજા કરીને જાય. એમ ચાર મહિના ભૂખ્યા રહ્યો. ચેમાસ વ્યતિક્રાંત થયું. ત્યારે વીરા માન્યા. તેને કૃષ્ણે પૂછ્યું. તુ દુબળા કેમ ?ખાય છે ? ત્યારે પાસે બેઠેલાએ સ વાત કહી. તે સાંભળી કૃષ્ણે વિચાયુ` કે એની મારા ઉપર લજ્જિત છે, માટે એને કઇ રેકશે નહિ. હવે કૃષ્ણ મહારાજને પ્રતિજ્ઞા છે કે પેાતાની કન્યાને પરણાવવી નહીં'. જે કન્યાને શણગાર કરાવીને તેની માતા રાજસભામાં મેકલે ૧૯૨
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy