________________
နန၉၈၉၈၇၈၉နုနုနီလို
ဖ ဖဖဖဖဖ၉၉၉၉၉၉၉၉ဝန અર્થ -પંમિન વિત્ત મા બઢછી તે ભગ્ન ચિત્તવાળાને અલક્ષમી એટલે નિર્ધનપણું ભજે એટલે અસ્થિર ચિત્તવાળા પ્રાણીને હરિદ્ધપણું આવે. તે ઉપર શૂર બ્રાહ્મણની કથા એજ ગ્રંથમાં ત્રીજી ગાથાની આઘમાં ક્રોધ વ્યાપ્ત જીવના દષ્ટાંત ઉપર કહી છે. ત્યાંથી વાંચવી, અહીં ફરી લખી નથી. - હવે અલકમી ભજે એમ કહ્યું. માટે તેની પ્રતિપક્ષી લક્ષ્મી ભજે તે કહે છે. | સર્વે ચિંતં મધ રિચ સત્યને વિષે રહેલા પુરુષને લક્ષમી ભજે, એટલે સેવે અર્થાત્ સત્ય ભાષકને લક્ષમી ભજે. તે ઉપર મકરધ્વજ શજાની કથા કહે છે. આજ જંબુદ્વીપને વિષે દક્ષિણ ભરતાર્થે મધ્ય ખંડને વિષે કાંતિ નામે નગરી છે. તેમાં મકરધ્વજ નામે લઘુપુત્ર છે. ત્યાં વૈરીદમન નામે રાજા રાજ્ય કરે છે. તે રાજાને ઘણા પુત્ર છે. મકરધ્વજ લઘુપુત્ર છે. તે વિનય, ઔદાર્ય, ગાંભીર્ય, આવ, સૌભાગ્યાદિ ગુણે કરી મટે છે. એક દિવસે વનમાં વસંતઋતુ કુલી છે. ત્યારે વનપાલકે આવી રાજાને વિનંતિ કરી કે હે મહારાજવસંત કુલ્ય છે. તેની શોભા જેવાને પધારે. એવામાં રાજાએ પિતાના મસ્તકે ધોળે વાળ જે તેથી વિચાર્યું કે હું તે હવે ધર્મ કરવા યોગ્ય થયે છું. માટે મારે જવું ન ઘટે. એમ ચિંતવીને પુત્રોને વસંતેત્સવ કરતાં વાચકને કઈયે લાખ આપ્યા. કેઈએ બે લાખ, કેઈયે ત્રણ લાખ, કેઈયે ચાર લાખ, નયા આપ્યા, અને મકરધ્વજે મહા ઉદાર થઈને કેડી સેનૈયા દાન આપ્યું,
બીજા સહુ કુમારેએ મલીને પચાસ લાખ નયા આપ્યા. એ સ્વરૂપ ભંડારીયે રાજાને કહ્યું. રાજાએ મકરધ્વજ કુમારને પૂછયું, રે કુમાર ! એટલા સોનૈયા દાનમાં આપ્યા તે જ્યારે દુર્ભિક્ષ હોય અથવા કઈ સાથે સંગ્રામ કર પડે, ત્યારે ભંડાર વિના કેમ નિર્વાહ થાય ? મારા દેશમાં ત્રીશ ક્રોડ સેનૈયા વર્ષે વર્ષ ઉપજે છે. તેમાં સોલા
b
ssadodafassessesses fastessessessessessessessessessessoft
- ૧૭૪