________________
हैमलघुप्रक्रियाव्याकरणे
- વિરામમાં આવેલાં કઈ પણ સ્વર કે વ્યંજનના ઉચ્ચારણમાં કશો ફેર પડતો નથી.
ધ
ધિ + ચત્ર = શ્ચ ન થાય-દહીં અહીં [ અહીં બોલીને અટકવું અને ત્યારબાદ જ ન બોલવું. ]
નિનઃ કરિ – જિનેશ્વર પરમાત્માનું મંદિર જય પામે છે. આ પાસે–પાસેના શબ્દો વચ્ચે વચ્ચે અટકીને બેલાય તે જ વિરામમાં આવેલા છે એમ સમજવું.
સંધિ કયાં કરવી જોઈએ તથા સંધિ કરવાનું કયાં અનિયત છે. અર્થાત્ બેલનારની ઈચ્છા પર અવલંબે છે તે અંગે વૈયાકરણએ ઉપરને નિયમ આપેલ છે.
જ્યાં એક જ પદ હેય ત્યાં સંધિ કરવી જ જોઈએ.
એક પદ-નવી + – ન I વધૂ + શ = T 1 == + છે - કનૈ વગેરે.
જ્યાં ધાતુ અને ઉપસર્ગ વચ્ચે સંધિને સંભવ હોય ત્યાં સંધિ કરવી જ જોઈએ.
ધાતુ અને ઉપસર્ગ–૩ત્ +નતિ - ઉત્તમતિ | ઉત્ + સરિ - કાતિ / ન્ +ત્તે = ઉત્તે . આ પ્રયોગમાં સંધિ કર્યા વિનાનાં ઉન્નતિ વગેરે પદો બોલાય જ નહીં.