________________
व्यञ्जनसधि
४५. ॥ १८॥ पदान्ताट्टवर्गादनामनगरीनवतेः
१।३।६३ पदात्तस्थादृवर्गात्परस्य तवर्गस्य टवर्गः, सस्य च षो न स्यात् ।
પદને છેડે આવેલા ૮ વર્ગના કેઈ પણ વ્યંજન પછી તરત જ ત વર્ગને કઈ વ્યંજન આવેલ હોય તે તથા ન આવેલ હોય તો તેના ઉચ્ચારણમાં કેઈ ફેરફાર થતું નથી. એટલે તે વર્ગના વ્યંજનને બદલે ટુ વર્ગને વ્યંજન બેલાતે નથી. તથા સ ને બદલે પણ બેલાતો નથી. તે પણ પદને છેડે આવેલા ટૂ વર્ગના કેઈ પણ વ્યંજન પછી નામ પ્રત્યયને નગરી તથા નવતિ શબ્દને ન આવેલ હોય તે તે ને જ અવશ્ય બોલાય છે.
षट् नयाः षण्नयाः, षट्सु । नाम् नगरी नवतीनां तु स्यात् षण्णाम् । षण्णगर्यः । षण्णवतिः ।
નવતિ શબ્દને જ આવેલ હોય તે તે જ ને ળ અવય બેલાય છે.
ષટ + તયમ્ ષ + તયમ = ષતયમ બેલાય પણ જયમછ અવયવવાળું ન બોલાય.
નયા –ષણ + નયાઃ= ષણનયા બેલાય. પણ ગણુયાઃ = છે ન - ન બેલાય.
પ
"