________________
हैमलघुप्रक्रियाव्याकरणे આ પ્રયોગમાં પણ કૃષર ના જ શબ્દને લેપ થયેલ છે નહી તે પૃષધરૂપ એવું પદ બની જાય.
॥ ५॥ सहस्तेन ३।१।२४ तृतीयान्तेन सहशब्दोऽन्यपदार्थे समस्यते ।
તૃતીયાંત નામ સાથે સટ્ટ ને જે સમાસ થાય તેનું નામ બહુવ્રીહિ સમાસ કહેવાય. સમાસ થતાં બે નામે કરતાં સમાસ પામેલ નામને વિશિષ્ટરૂપ અન્ય-મુ અર્થ મુખ્ય હે જોઈએ.
અવ્યય છે. તેના બે અર્થ છે. ૧. તુલ્યોગ અને ૨. વિદ્યમાનતા. સહુ સાથે સમાસ પામનાર નામ દ્વારા જે અર્થ સૂચિત થતું હોય તેની અને સદ્ એટલે સાથે કેણ? એ પ્રશ્નના ઉત્તરરૂપે જે અર્થ અધ્યાહંત જણાત હોય તેની એટલે તે બનેની સરખી પ્રવૃત્તિ તથા સરખા ગુણ વગેરે હોય તેનું નામ તુલ્યાગ.
સદ વિદ્યમાનતા એટલે હયાતી.
તુલ્યગ-પુત્રેન બારાતઃ (પિતા)-સપુત્ર આતઃ (ત્તિ વિતા)-પુત્ર પણ આવ્યો અને સાથે પિતા પણ આવ્યા. આ પ્રયોગમાં પુત્રની અને પિતાની બન્નેની આવવાની ક્રિયા એક સરખી છે તેથી તુલ્યગ થય.
વિદ્યમાનતાના સદગુર્મા (સામરિસ)-કર્મ પણ છે (અને આમાં પણ છે) એટલે આત્મા અને કર્મ બંનેને સાથે વિવમાન