________________
આ સૂત્ર એવો નિયમ સૂચવે છે કે, બહારવાળા સ્વાંગવાચી શાન લગાડ હેય તા નરિજા અને વા સિવાય બીજે ન લગાડવા, જેમ કે સુત્રાટ-અપ સ્ટાર શબ્દ સ્વાંગવાચી હોવા છતાં તેને ઉપરના સૂત્રથી શું ન લાગે.
વળી, બીજે નિયમ એ પણ સૂવે છે, કે જે શબ્દોને છેડે સરગવાળા અક્ષરા છે તેમને જે હું લગાડ હોય તે
. રન્ન, , શ્ર, અક્ર પાત્ર અને ૪ શબ્દોને જ લગાડે, બીજે કયય ન લગાડો. આ નિયમથી કુપાત્ર સારા પડખાવાળી–શને ઉપરના સૂત્રથી પણ હું ન લાગે. આ રીતે ઉપર જણાવેલ નિયમ સૂચવવા આ સૂત્ર જુદું કર્યું છે.
() નવગુણાાનિ વા રૂપ ૨/૪૪૦ સૂત્ર દ્વારા– સમાસમાં આવેલા સ્વાંગવાચી નર અને મુલ્લ શબ્દોને સ્ત્રીલિંગમાં વાપરવા હોય ત્યારે છું પ્રત્યય લગાડો. જો કેઈનું નામ ન હોય તે આ સૂત્રમાં કહ્યું ક (નિષેધવાચી) અને વિધમાન શબ્દો પૂર્વપદમાં ન હોવા જોઈએ એમ સમજવું.
સુવર્જી પુનશી, સુનવા-સારા નખવાળી. સુ+ મુ સુમુરી, સુમુક્ષા-સારા મુખવાળી
નવમા ગુર્જળવા પાવણની બહેનનું નામ.
ઉપરના પ્રગમાં વિશેષ નામ છે તેથી આ પ્રયોગમાં નથી પ્રવેગ ન થાય
() પુછાત રૂ૫ ૨/૪/૪૧ સૂત્ર દ્વારા સમાસમાં આવે