________________
૨૭૨
हेमलघुप्रक्रियाव्याकरणे
| સર્વ + ગ = સ + ગ = સર્વાજા = T = આ પ્રગમાં “સર્વ' શબ્દનો અર્થ પુલિંગરૂપ પણ થઈ શકે છે. અર્થાત્ સર્વ શબ્દ વિશેષણરૂપ હોવાથી ગમે તે લિંગને અર્થ સૂચવી શકે છે-સર્વ શબ્દનો અર્થ પુંલિંગરૂપ પણ થાય છે માટે આ નિયમ ન લાગે. પણ પહેલાં ગયેલા ૨/૪/૧૧૧ નિયમ દ્વારા સ રૂ૫ બનેલ છે.
આ સૂત્રમાં નવું એવો નિર્દેશ કરેલ છે તેને અથ પુનર્થ સમજવાને છે. અપુનર્થ એટલે જે શબ્દનો અર્થ પુલિંગી ન હોય તે.
Tળનીચ વ્યાકરણમાં અમાષિતપુંજ શબ્દ વપરાયેલ છે. (જુએ ૭/૩/૪૮) માષિતવું એટલે જે વડે પુમથક ભાષિત ન થતે હાથ તે નામ. આ અર્થ જેમાં પ્રસ્તુત સૂત્રમાં આચાર્ય. શ્રીએ વાપરેલ મjaઃ એ બને નિર્દેશને અર્થ એક સરખ જ છે. અહીં ખાસ વાત એ છે કે મહર્ષિ પાણિનિએ મોટો શબ્દ વાપરેલ છે ત્યારે પ્રસ્તુત આચાર્યશ્રીએ નાને શબ્દ વાપરીને સત્રના પ્રજનને સિદ્ધ કરેલ છે.
॥ ४ ॥ कचिनेत्वम् २।४।११३ तारका ज्योतिः।
આ સૂત્ર કેઈક ઠેકાણે વિશિષ્ટ નામ સહિત છે. તારા શબ્દ “તારા અર્થમાં તારા રૂપે બનતું નથી, વMા શબ્દ