________________
२०४
हैमलघुप्रक्रियाव्याकरणे
આદિમાં વ્યંજનવાળા પ્રત્યે તથા તૃતીયાનું એકવચન, સપ્તમીનું એકવચન, ષષ્ઠી તથા સપ્તમીનું દ્વિવચન એ બધા પ્રત્યયો સિવાયના સ્થાદિ વિભક્તિના બીજા કેઈપણ પ્રત્ય લાગે ત્યારે યુદwત્ અને અરર્ ના અંત્ય અક્ષર ટુ ને બેલ નહીં એટલે ટૂ ને લોપ થાય છે.
ચ. બ. વ. સ્થમૂ-ચુમ્રસ્થમ્યુ+ખ્યમૂ-મુખ્યમ્તમારા માટે.
ચ. બ. વ. કરમદ્ + બૂ મર્ + મ્યમ્ =રમણ્યમઅમારા માટે.
પં. એ. વ. તથા બહુ–મતિવા-તમે ટપી ગયેલા એક જણથી અથવા બહુ જણથી.
ગતિમત્ત-અમને ટપી ગયેલાં એક જણથી અથવા બહુ જણથી.
છે ?૨ . રસેશ્ચાત્રા ???
युष्मदस्मद्भ्यां परस्य उसेः पञ्चमीभ्यसश्च अद् स्यात् । अकारः प्राग्वत् । त्वत् मत् । युष्मद् अस्मद् ।
યુત્ તથા કરમદ્ ને લાગેલા પંચમી વિભક્તિના એકવચન ગર્ પ્રત્યય ને બદલે તથા પંચમી બહુવચન ર્ પ્રત્યયના બદલે સદ્ બેલ.