________________
સ્વાત-નપુ.
१३३
જેને છેડે નામી સંજ્ઞાવાળા સ્વર આવેલા છે તેવાં નપુંસકલિંગીનામને જ્યારે આદિમાં સ્વરવાળા સ્થાદિ પ્રત્યયે લાગેલા હોય (એટલે રું, મા, કુ, મસ, ગોર, રુ પ્રત્યય લાગેલા હેય) ત્યારે એ પ્રત્યયેની પૂર્વે અને ઉકત નામી સંજ્ઞાવાળા સ્વરયુક્ત નામને છેડે – ઉમેરવાનું હોય છે. માત્ર એક નાનું પ્રત્યય હોય ત્યારે આ નિયમ ન લાગે.
(પ્ર. તથા દ્ધિ. ઢિ.) વારિવારિકક્રાન્નિ+ = વારિળી-બે જાતનાં પાણી તથા બે જાતનાં પાણીને.
તૃ. એ. શા – વારિ + મ = વારિ +7 + ગ = વારિબા – પાણી વડે
ચ. એ. – વારિ + ણ = વારિ+ + ણ = વાળે – પાણી માટે.
પં. એ. સન્ – રારિ + ૬ = વારિ +7 +=ાર:પાણીથી અથવા
ષષ્ઠી એકવચન કર્થી વારિખઃ-પાણીનું. સ. એ રૂ-વારિરૂવારિ+ન્યૂ+=વાળિ-પાણુમાં.
ષ તથા સદ્વિ. શો-વારિ+ગમૂકવારિ+ન+ગોવાળેિ -બે જાતના પાણીનું અથવા બે જાતનાં પાણીમાં.
વારિ+3=ારીનામૂ-જાતજાતનાં પાણીનું. આ પ્રયોગમાં આમ પ્રત્યય છે તેથી આ નિયમ ન લાગે.