________________
પ્રસ્તાવના,
---૦૯ – સર્વ જૈન ધર્મકિ હાથ જૈન બંધુઓને સંપૂર્ણ માહિતી હશે કે આપણું પવિત્ર પુસ્તક – પિડાન્ત અને ત્યારપછી પણ થોડા વખત સુધી મહાન આચાર્યોએ જે સ્તક લખેલાં છે, તેમાં મુખ્ય અને ઘ
જ અગત્યનો ભાગ બધી યાને પ્રાકૃત ભાષામાં લખાએલો છે, કારણ કે તે વખતે ચાલતી અને સર્વ માન્ય બોલાતી ભાષા એ હતી, તેથી મહાન આચાર્યોએ રમ ઉપકાર કરી ઘણાખરા ગ્રંથે એજ ભાષામાં રચેલા છે. સિદ્ધસેન દિવાકર જેવા વિદ્વાન કવિ પણ ફક્ત ચાલતી ભાષામાંથી સંસ્કૃતમાં ૫ સૂત્ર કરવાના વિચારને લીધે પિતાના ગુરૂ તરફથી કેટલા ઠપકાને પાત્રો હતા તે વાત સર્વ જાહેર છે. હેતુ એટલેજ કે જે સર્વે સમજી શકે છે ધણું થડાને સમજવા પેશ્ય કરવું તે વ્યાજબી નહિ. હાલમાં કાળ, મોરને લીધે ભાષામાં ફેરફાર ઘએલે છે. અને તેથી કરીને એ સિદ્ધ અનુપમ સંપત્તિના મોતા અને તેના ઉપદેશરૂપી દાનના દાતા પવિત્ર મુનિરાજેમાંથી પણ કેટલાક ભાગ સાધનોની ખામીને દુધ પ્રાકૃત ભાષાના જ્ઞાનથી અજ્ઞાત છે અને આપણે પણ જો ભીડ હશાં ધર્મ ક્રિયા વિગેરેમાં બોલવાની છે, તેને અર્થ બરાબર સમજ વિ : ઉચ્ચારણ કરવું પડે છે. સર્વને સારી રીતે વિદિત છે કે આપણા પવિત્ર શાસ્ત્રમાં અશુદ્ધ બેલનારને માટે પણ કર્યો બંધ કહે છે. અને તે જ્ઞાનાવરણિય કર્મ બાંધી છવ ઘણે નીચે દર
જે ઉતરી જાય છે. મરણ કે જ્ઞાનાવરણિય કર્મ ઘાતી કર્મ છે. આ કારૂ ણથી એ અવશ્યનું છે કે આપણે એ પવિત્ર ગ્રંથ-સિદ્ધાન્તો અને ધર્મ ક્રિયાના ગ્રંથો શુદ્ધ હોવા જોઈએ. તેમજ વાચકને પણ તે ભાષાનું સારું જ્ઞાન હોવું જોઈએ.