________________
૧૭૧
શ્રીલોકનાલિદ્ધાત્રિશિકા રાજમાં આનત-પ્રાણત-આરણ-અય્યત દેવલોકો છે. ત્યાંથી ઉપર ૪ ખંડકોમાં એટલે ૧ રાજમાં ૯ રૈવેયક છે. ત્યાંથી ઉપર ૪ ખંડુકોમાં એટલે ૧ રાજમાં ૫ અનુત્તર છે. ઉપરના અંતિમ ખંડના છેડે સિદ્ધશિલા અને સિદ્ધ છે. પ અનુત્તર વિમાનોની ઉપર ૧૨ યોજને સિદ્ધશિલા છે. તેની ઉપર ૧ યોજને લોકનો ઉપરનો અંતિમ છેડો છે.
કેવલીભગવંતો કેવલીસમુઘાતમાં સર્વ આત્મપ્રદેશો વડે સંપૂર્ણ લોકને સ્પર્શે છે. શ્રુતકેવલી ૧૪ પૂર્વધરો લોકને સ્પર્શ છે. દેશવિરતિધર શ્રાવકો લોકને સ્પર્શે છે. ૧ પ્રદેશ જાડા લોકના સૂચિરાજ, પ્રતરરાજ અને ઘનરાજ -
૧ સૂચિરાજ = ૪ ખંડક ૧ પ્રતરરાજ = ૧૬ ખંડુક ૧ ઘનરાજ = ૬૪ ખંડક
નરકપૃથ્વી | ખંડુક સૂચિરાજ ૧લી ૧૬
૪
રજી
રજા
६४
૪થી.
પમી
-
ડ
૧૦૪
૭મી
૧૧૨.
કુલ
૫૧૨
૧૨૮