________________
८
વ્યાખ્યાન : સંવત્ ૧૯૯૨ અષાડ વદી ૧૦ સામવાર
પ્રાર્થના, ભગવાન પાર્શ્વનાથ, આત્માનું ચિદાનંદસ્વરૂપ. કલ્પનાને ભ્રમ. જૈનદર્શનની અપૂર્વતા અને સંપૂર્ણતા, આત્મા-શરીરને ભિન્ન સ્વભાવ. અનાથી મુનિ. સ’સારવ્યવહાર તથા નિશ્ચય દષ્ટિએ. સનાથ-અનાથનું રહસ્ય. શ્રેણિકના બિંબિસાર નામ વિષે પ્રસિદ્ધ કથા. ધર્માંસંપદા. સાચી વીરતા. કામદેવની ધ દૃઢતા, ભૂતાદિના ભય. દૈવી અને આસુરી પ્રકૃતિનું વર્ણન. ધ દૃઢતાથી પિશાચને દેવ બનાવ્યા. સુદર્શન. પ્રાચીન–અર્વાચીન નગરવ્યવસ્થા. પાશ્ચાત્ય સભ્યતા. પુનર્જન્મસિદ્ધિ. ચતુર્ભુજ અને ચતુષ્પાદની સરખામણી. પતિ-પત્નીધ. (પૃ૦ ૪૧-૫૨)
વ્યાખ્યાન : સંવત્ ૧૯૯૨ અષાડ વદી ૧૧ મંગળવાર
પ્રાર્થના ભગવાન મહાવીર. આત્માન્મુખ થવાના સરલ મા. પ્રાર્થના. દ્રવ્ય અને પર્યાય. આત્માની સમાનતા. શરીર અને આત્માની ભિન્નતા અનાથી મુનિ. સમકિતરત્નની રક્ષા. તીર્થંકરોત્ર. શ્રદ્ધાપૂર્ણાંક ક્રિયા. ચેલના રાણીની ધમ ભાવના. ગુરુની પરીક્ષા. ધર્મ અને સંધ સુદર્રન. ‘ વિહારયાત્રા ’ ના સ્પષ્ટા, વાયુસેવન. હવાના ભેદ ઞાપાલનની આવશ્યકતા. ગાપાલક 'કૃષ્ણુ, ગૌચરભૂમિની મુશ્કેલી. આશ્રિતાની રક્ષા. મહાત્માદન. ( પૃ॰ પર-૬૨)
'
વ્યાખ્યાન: સવત્ ૧૯૯૨ અષાડ વદી ૧૨ બુધવાર.
પ્રાથૅના. ભગવાન આદિનાથ. સાંસારિક કામનાના ત્યાગ. ભગવદ્ભક્તિની નાકા. અનાથી મુનિ. વૃક્ષના ઉપકાર. જીવનમાં મિત્ર કરતાં વૃક્ષાની વિશેષ આવશ્યકતા. અજાતશત્રુ વૃક્ષ. વૃક્ષ અને પક્ષીએ. મેાજશેાખ માટે પક્ષીએની હત્યા. ત્યાગદ્રારા અભયદાન આપે. દયાના વાસ. સ્વાભાવિક અને કૃત્રિમ સુગંધ. જીવનસુધાર. સુદર્શન પ્રકૃતિના મેધપાટ. ઝરણાની શિક્ષા. પ્રકૃતિની મૂંગી સહાયતા. પુણ્યાનુબંધી પુણ્ય. તપેાધની મહાત્મા. ધ્યાનમગ્નતા. (પૃ. ૬૨-૭૨ )
વ્યાખ્યાન ઃ સંવત્ ૧૯૯૨ અષાડ વદી ૧૩ ગુરુવાર
પ્રાર્થના. ભગવાન અજિતનાથ. અનન્ય ભક્તિ. આનંદ શ્રાવકના આદર્શો, ધર્મોમાં ઉદારતા. પ્રવૃત્તિ અને નિવૃત્તિ. અનાથી મુનિ. નંદનવન અને મડિક્રુક્ષ ભાગની સરખામણી. મહેલ અને ખેતરનું ઉદાહરણ. પવિત્ર રાજકોટ કે સ્વ. રાજગૃહી અને રાજકોટ, સકામનિષ્કામ ક્રિયા. સત્યસ્વામિત્વ. સંસારનું સુખ, ઉત્તમ ભૂમિ વિષે સંવાદ. મુદ્દન. જંગલમાં મોંગલ, સંતસમાગમ, નવકારમંત્ર. આદશ શેઠ. શીલવ્રતને ધન્યવાદ. (પૃ૦ ૭૨–૮૨ )
વ્યાખ્યાનઃ સવત્ ૧૯૯૨ અષાડ વદી ૧૪ શુક્રવાર.
પ્રાર્થના, ભગવાન સંભવનાથ. પારમાર્થિક પ્રાર્થના, સાચું સુખ. આદર્શોદાન અનાથી સુનિ. વિજ્ઞાનની દૃષ્ટિએ પુષ્પાનાં રંગ. ગુરુનું મહત્ત્વ. વિજ્ઞાન અને લેસ્યા. ફુલ અને લેશ્યાનું સામ્ય. દ્રવ્ય સાથે ભાવ, આહાર તેવા એડકાર, દારૂમાંનિષેધ, ભાગેાપભાગામાં વિવેક. ભાવ ધન. સુદર્શન. ગોપાલનનું મહત્ત્વ-ગારક્ષા, અનુમેાદનાનું ફળ, નિગ્રન્થ-પ્રવચન. ધાર્મિકભાવનાનેા પ્રચાર. પ્રભુનામની સાથે કતા. નવકારમત્રને મહિમા. તે વિષે શ્રીમતિની કથા, (પૃ. ૮૨-૯૩)