SearchBrowseAboutContactDonate
Page Preview
Page 732
Loading...
Download File
Download File
Page Text
________________ રાજકેટ–ચાતુર્માસ [ ૬૯૧ પરિશિષ્ટ ત્રીજું સંવત ૧૯૦ર ના ચાતુર્માસ દરમ્યાન પૂજ્ય આચાર્ય મહારાજશ્રી પાસે સજોડે શીયળવ્રત લેનારાઓની શુભ નામાવલી - - - ૧ મહેતા વાલજી અમુલખ, રાજકોટ તથા તેમનાં ધર્મપત્ની અ.સૌ. મોતીબાઈ ૨ શ્રીમાન શેઠ તારાચંદજી પુનમચંદજી ગેલડા, મદ્રાસ તથા તેમનાં ધર્મપત્ની અ. સૌ. રામસખી કુંવરબાઈ. ૩ કામદાર ડાહ્યાલાલ ગોરધમ કંડોરણાવાળા તથા તેમનાં ધર્મપત્ની એ. સૌ. મણીબાઈ ૪ મહેતા મનસુખલાલ નારણજી બાલંભાવાળા તથા તેમનાં ધર્મપત્ની અ.સૌ. પ્રેમબાઈ ૫ શ્રીયુત ચુનીલાલ નાગજી વોરા, રાજકોટ તથા તેમનાં ધર્મપત્ની એ. સૌ. સાંકળીબાઈ ૬ શેઠ ન્યાલચંદ હંસરાજ રાજકેટ તથા તેમના ધર્મપત્ની અ.સૌ. કેસરબાઈ ૭ મહેતા રેવાશંકર રણઝેડ રાક્ટોઢ તથા તેમનાં ધર્મપત્ની અ. સૌ. અમૃતબાઈ. ૮ શ્રીયુત લક્ષમીચંદ નરભેરામ ભીમાણી, રાજકોટ તથા તેમનાં ધર્મપત્ની અ.સૌ. ડાહીબાઈ. ૯ પારેખ મણીલાલ નાનચંદ, રાજકોટ તથા તેમનાં ધર્મપત્ની અ.સૌ. અમૃતબાઈ ૧૦ શાહ ધારશી જેઠાભાઈ, રાજકેટ તથા તેમનાં ધર્મપત્ની અ.સૌ. રળીઆતબાઈ. ૧૧ શાહ ઠાકરશી ખેતશી, રાજકોટ તથા તેમનાં ધર્મપત્ની અ.સૌ. છવાઈ. ૧૨ કોઠારી મોતીચંદ કાળીદાસ, રાજકોટ તથા તેમનાં ધર્મપત્ની અ. સૌ. સમસ્તબાઈ. ૧૩ શ્રીયુત અમૃતલાલ માનસંગ પારેખ, લોધીકાવાળા તથા તેમનાં ધર્મપત્ની અ.સૌ. જુમખબાઈ શીયલવ્રત અંગીકાર કરનારા ઉપરના દરેક ભાઈને શ્રી રાજકેટ સંધ તરફથી ગરમ સાલ તથા દરેક બહેનને સૌભાગ્યને સાડલે પિશાક તરીકે આપવામાં આવેલ હતાં તેમજ શ્રીયુત જેચંદ અસમર કાઠારી તથા તેમની દીકરી અ.સૌ. મણીબાઈ તરફથી દરેકને ચાંદીના રકાબી પ્યાલાની ભેટ આપવામાં આવી હતી.
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy