________________
વદી ૧૩ ]
રાજકોટ અતુર્માસ
[ ૬૨૩૩
રિણીના પહેરવેશ તા હજી વેશ્યાના જેવા જ છે પણ તેની ભાવના બદલી ગઈ છે એટલા માટે તે પોતાને માટે એમ કહે છે કે હવે હું મુનિની શિષ્યા બની ગઈ છું. રિણીનું આ કથન સાંભળી પડિતા તેને કહેવા લાગી કે, તમે આ શું કહી રહ્યા છે ? તમારા પૂર્વ પરિચિત પુરુષા જ્યારે અહીં આવશે અને અનેક પ્રકારનાં પ્રલેાભને આપી તમને કામવાસનાની પૂર્તિનું સાધન બનાવવા ચાહશે ત્યારે તમે શું કરશા તેને વિચાર કરા !
પિડિતાના આ કથનના ઉત્તરમાં હરિણીએ કહ્યું કે, હવે હું જાવ્રત છું. હવે હું દૃષ્ટા હું, દૃશ્ય રહી નથી. એટલા માટે હવે હું એ લેાકાના વિષયભાગનું સાધન ખની શકું એમ નથી..હવે મારા આ શ્રૃંગાર અને આ કપડાં નહિ રહે પરંતુ કેવલ લજ્જાની રક્ષા માટે આ શરીર ઉપર કપડાં રહેશે અને ભાજન પણ શરીરની રક્ષા માટે જ હશે, રસાસ્વાદ માટે નહિ. આ શરીરની સહાયતા જ્યાંસુધી આવશ્યક છે ત્યાંસુધી તેને રાખી શકું છું, નહિ તે તેના પણ ત્યાગ કરી શકું છું. મારા માટે હવેથી લજ્જા ઢાંકવા માટે વસ્ત્ર અને શરીર ટકાવવા માટે ભાજન સિવાય “ ખીજું ખાવું-પહેરવું હરામ છે.. હવેથી હું સેાના—હીરાને આ ં પણ પહેરીશ નહિ. મુનિએ મને જીદ્દા જ પ્રકારને શ્રૃંગાર પહેરાવી દીધા છે.
।। શ્રૃંગાર
પંડિત હરિણીનું કથન સાંભળી કહેવા લાગી કે, જેની મેં દલાલી કરી હતી તે વેશ્યા પણ સુધરી ગઈ તા પછી હવે હું પણ સુધર્યા વિના કેમ રહી શકું ? તે હરણીને કહેવા લાગી કે, હવે તમારા મા એ જ મારા મા` છે. તમે મારા માટે આદર્શી—અરીસાની સમાન છે; એટલા માટે તમે જે કરશો તે હું પણ કરીશ.
4
આ પ્રમાણે હરિણીની સાથે જ પડિતા પણ પૂરી પ`ડિતા બની ગઈ. જે લોકો મુર્તિની સાથે દ્રોહ કરનારા .હતા, તે લેાકા પણ સુધરી જઈ કલ્યાણના માર્ગે ચડી ગયા અને વહેલા.. કે મેાડા મેાક્ષે જશે તા .પછી જે લોકો મુનિની સાથે પ્રીતિ રાખતા હતા. તે મનેારમા વગેરે . પણ આત્મકલ્યાણ સાધી મેક્ષે ક્રૅમ નહિ જાય ?
આ પ્રમાણે તે બધા લાકોએ આત્માનું કલ્યાણ કર્યું પણુ તમે તમારા વિષે વિચારા તમે શું કરો છે? તમે સ ંસાર–સંબંધમાં બદ્દ થએલા છે અને જો સ્વ-સ્ત્રીના ત્યાગ કરી શયતાન હૈ। તા પણ જો પરસ્ત્રીને ત્યાગ કરે તે પણ તેમાં કલ્યાણુ છે. મહાત્મા સુદર્શનને આદર્શ દૃષ્ટિ સમક્ષ રાખી આગળ વધતા જાએ તે તમે પણ તમારા આત્માનું કલ્યાણુ કરી શકશા.