________________
૬૦૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસા
કદાચ અનાયાસ જ કુસંગમાં ફસાઈ જવું પડે કે પડી જવાય તેા ત્યારે પેાતાની ઉપર કુસંગને પ્રભાવ પડવા દેવા ન જોઈએ. જેમકે સુદર્શન અલયાના કુસંગમાં સાઈ ગયા હતા પરંતુ કુસંગમાં ન પડવાને કારણે તે કુસંગમાંથી બચી ગયા અને પરિણામે શૂળીનુ સિંહાસન થઈ ગયું.
સુદન શેઠે તે અભયાના પંજામાંથી બચી ગયા પણ એ ઉપરથી શિક્ષા એ લેવાની છે કે, કુસંગથી હમેશાં બચતાં રહેવું જોઈએ. પિલાના કુસંગથી અભયાનું કેટલું બધું અધઃપતન થયું હતું તે આગળ કહી દેવામાં આવ્યું છે.
અભયાએ સુઘ્ધનને પતિત કરવાની જાળ બિછાવી હતી પણ સુદર્શન અલયાના કૃત્યથી વધારે સાવધાન થઈ ગયા. તેમના ઉપર કુસંગના પ્રભાવ તા ન જ પડ્યો પણ તેમણે એમ વિચાર્યું કે, આ બધાં અનૉ ધરમાં રહેવાને કારણે જ થાય છે એટલા માટે ઘરના જ ત્યાગ કરી દેવા જોઈએ. આ પ્રમાણે વિચાર કરી તેમણે ધરને પણ ત્યાગ કર્યાં અને સાધુ બની ગયા. સાધુ થયા બાદ પણ અભયાની સહાયિકા પડિતાએ મુનિને વિચલિત કરવા માટે હિરણી વેશ્યાને ભંભેરી. હરિણી શ્રાવિકા અની સુદૃ`નને પોતાના ઘેર તેડી આવી અને સુદૃર્શીન પણ માતા ઉપર બાળક જેમ વિશ્વાસ રાખે છે તેમ તેના ઉપર વિશ્વાસ રાખી તેની સાથે ગયા. જેમનામાં કપટ હોતું નથી તેમને સંદેહ પણ હાતા નથી અને તેઓ કાઈ કપટમાં સાઈ જતા નથી. પણ
હરિણીએ મુનિને અનુકૂલ–પ્રતિકૂલ અનેક ઉપસર્ગો આપી વિચલિત કરવાને પ્રયત્ન કર્યાં પરંતુ મુનિ વિચલિત થયા નહિ. આખરે તેણીએ મુનિને જવા દીધા. મુનિ તા ચાલ્યા ગયા પરંતુ એ વેશ્યાનું પાછળથી શું થયું તે અત્રે જોવાનું છે.
હરિણી વૈશ્યા કહે પંડિતા, સુનિ ગુણ અપરપાર; દભ માહુ અબ હતા હૈ મેરા, પાઈ તત્ત્વકા સાર. અબ મૈં ઐસા શૃંગાર સજૂગી, તજ ગહનાંકા ભાર; સાના ચાંદી હીરા માતી, જિસકા નહી. આધાર. કાજલ ટીકી પાન તજૂગી, મહદી પ્રેમ ચડાય; સચ્ચા પ્રેમ ચઢા કે તન પર, દિલ મુનિજી મેં લગાય. જગતારક જિસ માર્ગ સે ગયે હૈં, લૂંગી ફૂલ ઉઠાય; તન પર મલકર પાવન બનકર, સજગી મેરી કાય. મુનિ વિરહ મૈં આંસુ બહા, યે હી મુક્તાહાર; ઐસી સલી બતકે રંગીલી, પાઉં ભવાદિષ્ઠ પાર.
મુનિ હરણીને ત્યાંથી નીકળી ચાલ્યા ગયા. હરિણી તેમની તરફ જોતી જ રહી તે
મનમાં વિચારતી હતી કે, આ કેવા મહાત્મા છે નહિ. હું અત્યાર સુધી મેહને કારણે એવા ગવ સામે ધ્રુણ ઊભા રહી શકે એમ છે! પણ પરમાત્માને વાસ છે તે અપ્સરાથી ડગી શકે વાત સમજવામાં આવી શકી છે.
જે મારી આંખેાના કટાક્ષથી પણ ડગ્યા કરતી હતી કે, મારી આંખેાના કટાક્ષની આજે હું સમજી ગઈ કે, જેમના હૃદયમાં નહિ પણ આ મુનિના પ્રતાપથી મને આ
હિરણીએ પંડિતાને ખેાલાવી. પડિતા તેની સામે આવી અને કહેવા લાગી કે, આખરે તમે હારી ગયાને? વેશ્યાએ જવાબ આપ્યા કે, હા, હવે હું એ મુનિના પ્રતાપથી દુર્ગુણાથી