SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ વી પ ] રાજકોટ–ચાતુર્માસ [ ૫૮૭ મેાક્ષ છે આ પ્રશ્ન સ્થવિસની સામે મૂક્યા અને પૂછ્યું કે, જ્યારે તપ અને સયમનું ફળ તે પછી સાધુએ કયા કારણે સ્વમાં જાય છે? સ્થવિરાએ આ પ્રશ્ન વિષે ધણા વિચાર કર્યાં છે અને કાઈ એ કાંઈ તથા કાઈ એ કાંઈ ઉત્તર આપ્યા છે પણ બધાના સાર એ જ છે કે, સંયમમાં ઉત્કૃષ્ટ પરાક્રમનું ફળ તે મેક્ષ જ છે, પણ જ્યારે સંયમમાં ઉત્કૃષ્ટ પરાક્રમ હાતા નથી ત્યારે સ્વમાં દેવભૂમિમાં વિશ્રામ કરીને મેક્ષે જાય છે. માને કે, એ માણસે સુખાઈ જવા માટે નીકળ્યા. એકની પાસે ચાલાક ઘેાડા હતા. એટલે તે માર્ગોમાં કયાંય રાકાયા વિના સીધ મુંબઈ પહેોંચી ગયા પણ ખીજાની પાસે એવા ચાલાક ઘેાડા ન હતા, એટલે તે માર્ગમાં વિસામા લેતા લેતા મુખઈ પહેાંચ્યા; અર્થાત્ માર્ગોમાં તેને વિશ્રામ લેવા પડ્યે શક્તિ ન હેાવાને કારણે માર્ગોમાં વિશ્રામ લેવા જ પડે છે. છતાં તે ખીજો પથિક પણ મુંબઈ ના જ હતા. આ જ પ્રમાણે ભગવાનને માતા મુક્તિને જ છે અને મુક્તિના જ છે. તેમણે સ્વ તે માટે ઉપદેશ આપ્યા નથી; છતાં જતાં સ્વર્ગમાં પણ એ કારણે જાય છે કે, તેમનામાં સરાગતા રહી હેતી નથી. સરાગતા રહેવાથી શુભ યાગ અને શુભ બંધ થાય છે આ પ્રમાણે સયમના થી સ્વગે નહિ પણ સગના રહેવાથી આ રાગ અવનતિ કરના। નહિ પણ ઉન્નતિ કરનારા જ છે. સાધુએ ભગવાનને ઉપદેશ પણ. સીધા મેલ્સે ન જાય છે; વીતાગતા આવી જેથી તે સ્વગે જાય છે. સ્વગે જાય છે; તેમ છતાં જાય છે. જ્યારે સાધનમાં અંતર પડી જાય છે ત્યારે સિદ્ધિમાં પણ અંતર પડી જ જેમકે પાતંજલિ યોગદનમાં કહ્યું છે કે, વીતરાગનું ધ્યાન કરવાથી યાગની સિદુિં થાય છે. આમ કહ્યું છે પણ બધા લેાકા એકદમ એમ કરી શકતા નથી. એટલા માટે વીતરાગના ધ્યાનના પણ તે જ પ્રમાણે ભેદેપભેદ કરવામાં આવ્યા છે; જે પ્રમાણે જૈન શાસ્ત્રમાં ચારિત્રના આરાધનાદિ ૮૧ ભેદ કરવામાં આવ્યા છે. જે કાઈ જે ભેદથી સાધનના ઉપયાગ કરે છે તેની સિદ્ધિમાં પણ તેવું જ અંતર પડી જાય છે. અનાથી મુનિ કહે છે કે, હે! રાજન! જ્યારે આત્મા કુશીલાને માર્ગ છેડી દ ઉત્કૃષ્ટ સંયમનું પાલન કરે છે ત્યારે તેનામાં જરાપણ આશ્રવ રહેતા નથી. ઈર્યાવહી ક્રિયા પણ તેરમા ગુણસ્થાન સુધી જ રહે છે, ચૌદમા ગુણસ્થાને પહેાંચ્યા બાદ તે ક્રિયા પણ છૂટી જાય છે અને તેથી તે અત્યુત્તમ (વિપુલ ઉત્તમ) અને ધ્રુવ સ્થાન મુક્તિને પામે છે અર્થાત્ તે સિદ્ધ, યુદ્ધ અને મુક્ત બની જાય છે. મુક્તિને વિપુલ, ઉત્તમ અને ધ્રુવ કહેવામાં આવી છે તેનું શું કારણ? આ પ્રશ્નને ઉત્તર એ છે કે, મુક્તિનું ક્ષેત્ર ૪૫ લાખ યેાજનનું અનાદિ કાળથી છે અને આ સંસાર પણ અનાદિ કાળથી છે. આ ઉપરથી કાઈ એમ કહે કે, સિદ્ધિ અને સંસારમાં પહેલાં કાણુ છે અને પછી કાણુ છે ? પ્રશ્ન કરનાર એમ કહે કે, જે મુક્ત થયા છે તે આ સંસારમાંથી જ મુક્ત થયા છે. એટલા માટે પહેલાં સંસાર અને પછી મુક્તિ છે. પરંતુ આને માટે શાસ્ત્ર એમ કહે છે કે, સોંસાર અને મુક્તિ બન્ને અનાદિ કાળથી છે અને એ કારણે એમાં આગળ પાછળને કાંઈ ક્રમ નથી. છે
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy