________________
ગુંદી ૧૨ ]
રાજકોટ–ચાતુર્માસ
[ ૫૬૩
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ આસે શુદી ૧૨ મગળવાર
____
પ્રાથના
ચેતન જાણ કલ્યાણ કરન કા, આને મિયા અવસરે ૨, સારા પ્રમાણે પિછાન પ્રભુગુત, અને ચચત થિર કર રે; શ્રેયાંસ ર્જિંબુંદ સુમર રે. ૫૧ ૪ —વિનયચંદ્ર ૐ ભટ ચાવીશી
શ્રી શ્રેયાંસનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે,
""
પ્રાર્થનાની કડમાં એવા આદેશ કરવામાં આવ્યા છે કે, “ હું! આત્મા ! તું શ્રેયાંસ નાથ ભગવાનની પ્રાર્થના કર. ' આ આદેશની પ્રાર્થનામાં પુનરુક્તિ પણ કરવામાં આવી છે: મહાપુરુષદ્વારા કરવામાં આવેલી આ પ્રકારની પુનરુક્તિમાં ઘણું રહસ્ય રહેલું છે. મહ પુરુષř મતલબ વિના કે કારણ વિના એક શબ્દ પણ વધારે ખેલતા નથી. પરંતુ જ સમાજને શિક્ષા આપવા માટે તેએ એક જ વાતને વારવાર કહે છે અને માતા જેમ પેાતાના બાળકને સરળ ભાષામાં શિક્ષા આપે છે, તેમ સરળ ભાષામાં શિક્ષા આપે છે. આ જ પ્રમાણે આ પ્રાર્થનામાં હૈ ! આત્મા ! પરમાત્માનું નું સ્મરણુ કર.' એ વાતને વારવાર કહેવામાં આવી છે.
મહાપુરુષોદ્દારા કરવામાં આવેલા આ આદેશના શ અથ છે એ તે કાઈ પૂર્ણ જ્ઞાની જ કહી શકે! એક જ શબ્દના અનેક અર્થ થાય છે. એટલા માટે આ આદેશમાં રહેલા પૂર્ણ રહસ્યને કાઈ પૂર્ણ જ્ઞાની જ પ્રગટ કરી શકે છતાં એ વિષે હું થોડુંક કહું છું. જે કાંઈ સમજવામાં આવે છે તેના બહુ જ થોડા ભાગ કહેવામાં આવે છે. આ કથનાનુસાર હું જે કાંઈ સમજ્યેા છું અને સમજેલી વાત જેટલા અંશમાં કહી શકાય તેટલા અંશમાં કહું છું.
આ પ્રાર્થનામાં પરમાત્માનું સ્મરણ કરવા માટે કહેવામાં આવ્યું છે એટલા માટે પહેલાં તે એ જોવાનું છે કે, આત્મા પણ ચૈતન્ય છે અને પરમાત્માં પણ ચૈતન્ય છે તેા એવી દશામાં ચૈતન્યનું ભજન ચૈતન્ય શા માટે અને કેવી રીતે કરે ? એમ કહી શકાય કે, ચૈતન્ય ઉપર જડના ઉપકાર જોવામાં આવે છે, પણ ચૈતન્ય ઉપર ચૈતન્યના ઉપકાર જોવામાં આવતા નથી. કાઈ કાઈ તે ત્યાં માંગવા માટે જાય છે તે તે યાચક પણ જડ વસ્તુ જ માંગે છે અને દાતા પણ જડ વસ્તુ જ આપે છે. ભિક્ષુક પણ જડ જ માંગે છે અને દાતા પણ હું જ આપે છે. જો ચૈતન્ય ચૈતન્ય કહીને જ રહી જાય તે તે અંસ ધ્રુવળ એ વાત જ રંહી. શું લેવું અને શું દેવું ! શ્રેયાંસકુમારે ભગવાનને શેરડીના જે રસ આપ્યા હતા તે પછું ઝંડ હતા. ચંદનખાળાએ પણુ ભગવાન મહાવીરને જે અંદનાં બાળાં આપ્યાં હતાં તે પણ ઝંડ હતાં, સાધુ લોકા પણ અચિત્ત અર્થાત્ જડ વસ્તુ જ લે છે. જો ચૈતન્ય વસ્તુ હોય તા તેઓ અકલ્પનીય સચિત્ત લેતા નથી. આ પ્રમાણે ચૈતન્ય ઉપર જડતા ઉપકાર છે. આવી દશામાં નડતા ઉપકાર ન માનતાં અને જડની પ્રાર્થના ન કરતાં ચૈતન્ય પરમાત્માની પ્રાર્થના શા માટે કરવામાં આવે છે?