________________
જુદી ૫]
રાજકોટ–ચાતુર્માસ
લેાકેાને નરકના ભય લાગે છે પણ નરક આવ્યું કત્યાંથી ? નરક તે કસાઈખાનું આવ્યું કયાંથી ? નરક કે કસાઈખાનાને દુરાત્મા જ પેદા કરે કપાય છે. અને દુરાત્મા જ કપાવે છે. ભગવાને ત્રણ પ્રકારનાં પુદ્દગલે પુદ્ગલાને આત્માએ જ ખરાત્ર બનાવ્યાં છે, પુદ્દગલ તા પોતાના રૂપમાં જ દુરાત્મા એને પણ ખરાબ કરી દે છે. ઉદાહરણ તરીકે માનેા કે, તમે ખીર ખાધા પહેલાં સ્વાદ, રૂપ, ગંધ વગેરેમાં કેવી હતી અને પેટમાં પચાવ્યા બાદ જાય છે! આ પુદ્દગલાને પોતે આત્માએ જ ખરાબ કરેલ છે કે નહિ ? ગ્રન્થામાં કહ્યું છે કે, સવા લાખની કીંમતનાં કપડાં હેાય છે પણ એકવાર પહેરવાથી તે પણ નિર્માલ્ય—નકામાં થઈ જાય છે. તે કપડાંને નિર્માલ્ય બનાવનાર કાણુ છે?” આ પ્રમાણે પુદ્ગલેને ખરાબ કરાનાર આ આત્મા જ છે. આત્મા જ પુદ્ગલાને શસ્ત્રરૂપે બનાવે છે. દુરાત્મા જ તલવાર બનાવે છે. જો આત્મા દુષ્ટાત્મા ન હોય તેા તે તલવારને પણ પુલની છડી બનાવી શકે છે.
[ ૫૪૩
છે.
દૂર રહ્યું પર ંતુ દુરાત્મા જ કહ્યા છે. જે રહે છે પણ ખાધી તે ખીર
તે કેવી બની
તમને જે ઇન્દ્રિયા મળી છે તે આત્માના કલ્યાણ માટે જ મળી છે. અનંતાનંત પુણ્યને સંચય થવાથી એક એક ઇન્દ્રિય મળી છે. પણ આ પ્રમાણે પુણ્યસંચયથી મળેલી ઇન્દ્રિયાને દુરાત્મા ક્યાં ક્યાં વેડફી રહ્યો છે. સાધુ પણ જો સાધુપણાથી પતિત થાય અને ઇન્દ્રિયાને વેડી દે તો તે પણ દુરાત્મા જ છે. દુરાત્મા સંસારમાં તો આનંદ માને છે પરંતુ જ્યારે તે મૃત્યુના મુખમાં સપડાય છે ત્યારે તેને ઘણા પશ્ચાત્તાપ થાય છે; તે વખતે લક્ષણુ, જ્યોતિષ, મંત્ર વગેરે કાંઈ કામમાં આવતાં નથી. જેણે અહિંસાના નાશ કર્યો છે અને યાને ગુમાવી દીધી છે તે જ્યારે મેાતના મુખમાં સપડાય છે ત્યારે તેને ઘણા પશ્ચાત્તાપ થાય છે.
મહમૂદ ગજનવી માટે એમ કહેવામાં આવે છે કે, તેણે ૧૭ વાર ભારતને લૂંટ્યું હતું અને અનેક લાકાતે ઘણું કષ્ટ આપી, ઘણું ધન લઈ ગયા હતા; પણ જ્યારે તે મરવા લાગ્યા ત્યારે તેણે પાતાની સામે એ બધાં ધનનેા ઢગલા કરાવ્યા અને તે ધનના ઢગલાને જોઇ--જોઈને ધ્રુસકે ધ્રુસકે રાવા લાગ્યો. તે શા માટે રાતા હતા તે વિષે નિશ્ચયપૂર્વક તો કાંઈ કહી શકાય નહિ પણ સંભવ છે કે તે એ વિચારથી રાતા હાય કે, “ હું લેકાને કેટલું કષ્ટ આપીને ધન સંગ્રહીને લાવ્યેા છું અને આજે એ ધન અહીં જ પડયું રહે છે. આ પ્રમાણે પશ્ચાત્તાપ થવાથી તે રાય હાય એવા સંભવ છે.”
આ જ પ્રમાણે દુરાત્મા પણ જ્યારે મૃત્યુના મુખમાં સપડાય છે ત્યારે પશ્ચાત્તાપ કરવા લાગે છે. તમે પણ તમારા માટે એમ વિચારા કે, અમે ગરીબેને દુઃખ આપી પૈસા એકઠા કરીશું તેા તે પૈસા અમારી સાથે નહિ આવે પણ જ્યારે અમે મૃત્યુના મુખમાં સપડાઈશુ ત્યારે અમારે એને પશ્ચત્તાપ કરવા પડશે. આ તે તમારા માટે એમ કહ્યું પરંતુ મારે પાતાએ પણ મારા વિષે વિચારવું જોઈએ કે, “ હે ! આત્મા ! જો તું ખીજાઓને ખુશ કરવામાં અને લાકાંને પોતાની આગળ નમાવવામાં જ રહી ગયેા, કેત્રળ ખાલી વાહવાહ કરાવી અને સ્વ-પરની કાંઈ યા ન કરી તે! આખરે તારે પણ પશ્ચાત્તાપ કરવા પડશે.”
અનાથી મુનિ આ પ્રમાણે શિક્ષા આપી એમ કહે છે કે, ‘આખરે તારા કામમાં તારા આત્મા જ આવશે; ખીજો કાઈ તારા કામમાં આવશે નહિ. એટલા માટે જે ભગવાનની આજ્ઞામાં હેાય અને જેથી સ્વપરની યા થાય તે જ કામ કર; બીજાં
સત્ય હૈાય, જે કામેા ન કર. ’