________________
૫૧૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[બીજા ભાદરવા પણ એ જ ઉદ્દેશની પૂર્તિ માટે થવા જોઈ એ. પણ પે'લા મૂર્ખ ખેડુતની માફક કેટલાક લેાકા વિદ્યા આદિના ઉપયાગ ઊલટી રીતિએ કરે છે એટલા માટે અનાથી મુનિ અમને અને તમને સાવધાન કરે છે. ગૃહસ્થા તા સંસારના લાભી હાય જ છે; એટલા માટે તે તે ચમાર જોવા ચાહે જ છે તથા કેટલાક સાધુએ પણ પોતાના ધ્યેયને ભૂલી જઈ બીજી બાજુ ચાલ્યા જાય છે. એવા લેાકેાને માટે જ અનાથી મુનિ એ બતાવી રહ્યા છે કે, ધ્યેયને ભૂલી જઈ ખીજી બાજુ જનારા સાધુએ પેાતાની શક્તિના દુરુપયેાગ કેવી રીતે કરે છે !
કાઈના હાથ જોઈ એમ કહેવું કે, તું બહુ ભાગ્યશાળી છે. જો હું તારા પૂર્વભવનું અને ભવિષ્યનું વૃત્તાન્તઃ સંભળાવું છું. આ પ્રમાણે કાઈ ને ભૂત-ભવિષ્યના વૃત્તાન્ત કહી સંભળાવવાં, કાષ્ઠનાં નાક—કાન આદિ જોઈ લક્ષણ બતાવવાં, કાઈ તે પદ્મિની, હસ્તિની, ચિત્રણી આદિ સ્ત્રીએનાં ભેદ બતાવવા અને કાઈ ને નિમિત્ત બતાવી આમ કરીશ તે આમ થશે એમ લક્ષણુ-યાતિષ બતાવવું એ ઉન્માર્ગે જવા જેવું છે અને પોતાની શક્તિને દુરુપયોગ કરવા જેવું છે. ગૃહસ્થા તે એમ ચાહશે જ. દુનિયા ઝૂકે છે કેવળ ઝૂકાવનાર જોઇ એ. આ પ્રમાણે લાભી ગૃહસ્થા, આવું ઊલટું કામ કરનાર સાધુને પ્રેાત્સાહન આપે છે; પરંતુ સાધુએએ આવું ઊલટું કામ કરવું એ ઝેરી વૃક્ષને પોષવામાં ગેરઉપયેાગ કરવા સમાન, શક્તિને દુરુપયેગ કરવા જેવું છે.
આ ઉપરથી કાઈ એમ કહે કે, “ કાઈ સાધુને નિમિત્ત લક્ષણનું જ્ઞાન હોય તા પછી એના ઉપયાગ શા ? જે કાઈને આ જ્ઞાનનેા લાભ આપે નહિ તેા એમનું જ્ઞાન શા કામનું? વળી જો કાઈ સાધુ નિમિત્ત-લક્ષણ બતાવે તે એમાં વાંધા શું ? કિ ઉપદેશથી તો કાઈ ને જૈન પણુ ખનાવી શકાતા નથી, પરંતુ આ પ્રકારને ચમત્કાર બતાવીને ઘણાને જૈન બનાવી શકાય છે. એટલા માટે જૈન ધર્મના ઉદ્યોત માટે સાધુ નિમિત્ત-લક્ષગુના ઉપયેગ કરે તે એમાં શું વાંધા છે? આ સિવાય જે પ્રમાણે પાણીના ઉપયોગ ખેતી માં કરવામાં આવે છે, તે જ પ્રમાણે લક્ષણશાસ્ત્રનેા ઉપયોગ લક્ષણ બતાવવામાં કરવા એમાં શું ખરાબ છે? ”
આ પ્રશ્નનેા ઉત્તર એ છે કે, સાધુઓને લક્ષાદિને ઉપયાગ કરવાથી ઘણી હાનિ થાય છે. વળી લક્ષણુશાસ્ત્રને જાણકાર પડેલાં પોતાનાં લક્ષણા જીએ કે, મારામાં જે કામ કરવાનાં લક્ષણા નથી તે કામમાં હું ન પડું, તથા કામનાં જે લક્ષણા છે તે કામ જો ભગવાનની આજ્ઞામાં હોય તો તેમાં હું પડું, અન્યથા નહિ. આ પ્રમાણે સર્વ પ્રથમ પોતાનાં લક્ષણા તપાસવાં નેઈ એ. અથવા કાઈ વૈરાગી ડ્રાય તે તેનાં લક્ષણ જોઈ એ જાણી લેવું જોઈ એ કે, આ આદમી ધર્મને પ્રાપ્ત કરી પાળી શકશે કે નહિ ? જે તે ધર્મનું પાલન કરી શકે એવા જાય તે જ તેને દીક્ષા આપે. આ જ પ્રમાણે જ્યારે તે લક્ષણશાસ્રતા જાણકાર હેાય તે તે આયુષ્યના વિષે પણ ઘણું જાણી શકે કે, આનું આયુષ્ય આટલું બાકી છે. જો અવસર આવ્યા હાય અને કાઈ તેને સંથારા કરાવવા માટે કહે તેા, આયુષ્ય ઓછું જાણી સંથારા કરાવી શકાય છે; અથવા એમ કહી શકે છે કે આનું આયુષ્ય હજુ બાકી છે, એટલા માટે તે દઢ ન રહી શકે એના કરતાં હમણાં સંથારા ન કરાવવા એ સારું છે. આ પ્રમાણે લક્ષ શુશાસ્ત્રને ઉપયેગ વિવેક રાખવામાં પણ કરી શકાય છે; પરંતુ લક્ષણશાસ્ત્રના આવેા ઉપયેગ કરવાને બદલે, તે એમ કહે કે, ‘તને ધન, સ્ત્રી કે પુત્રની પ્રાપ્તિ થશે.' તા એ તે જે સંસારને ખરાબ