________________
૪૦]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
દુનિયાના લેકે મને માન આપે એવી ભાવના કરે તે તત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકતી નથી. તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ માટે તે સાંસારિક વસ્તુઓને મેહ છોડી દેવો પડે છે. જેમણે સાંસારિક વસ્તુઓને મોહ છોડ્યો નથી તે તત્ત્વજ્ઞાનને યોગ્ય બની શકતા નથી. જ્યારે એવું જ્ઞાન થાય કે,
તૂ સો પ્રભુ, પ્રભુ સે તૂ હૈ, દૈત કલ્પના મે; : સત્ ચેતન આનંદ વિનયચંદ પરમાતમ પદ ભેટે રે. સુજ્ઞાની
આ પ્રમાણે જ્યારે આત્મભાન થાય છે અને સાંસારિક વસ્તુઓને મેહ છૂટી જાય છે ત્યારે જ તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થયા વિના તત્ત્વજ્ઞાનની વાત કરવી એ કેના જેવું છે. એને માટે અનાથી મુનિ શું કહે છે તે જુઓ. અનાથી મુનિને અધિકાર-પ૪.
અનાથી મુનિ કહે છે કે, તૃત્વજ્ઞાનની પ્રાપ્તિ થયા વિના તત્વજ્ઞાનની વાત કરવી એ તે ખાલી મુદ્દીને બંધ કરી બતાવવા સમાન છે. અનાથી મુનિએ આ વિષે અનેક ઉદાહરણ આપી લેકોત્તર વાતને સિદ્ધ કરેલ છે, તે , કે અનાથી મુનિએ પહેલું ઉદાહરણ તે ખાલી મુદીનું આપ્યું. બીજું ઉદાહરણ બેટા સિક્કાનું આપ્યું છે. ખેટા સિક્કાનો કેઈ પિતાની પાસે સંગ્રહ કરતું નથી. આજે કઈ ખટા સિક્કાનું પ્રલ કરે તો તે સરકાર પણ અપરાધી માનવામાં આવે છે. -
: એક પુસ્તકમાં બેટા સિક્કા વિષે એક વાત વાંચવામાં આવી હતી. તેમાં લખ્યું હતું કે, ઔરંગજેબ બાદશાહ ધર્મને બહુ. કટ્ટર હતા. તે એમ ચાહતે હતું કે, સંસારના બધા લેકે મુસલમાન થઈ જાય. તેની આ અભિલાષાને કારણે ઐતિહાસિક લે એમ
. . . . ‘શિવાજી ન હોત તો સુન્નત હત હિન્દ કી” - ઔરંગજબને સમય આ ધર્મઝનૂનને હ. એકવાર તેણે વિચાર્યું કે, બધાને મારીપીટીને પણ મુસલમાન બનાવી દેવા. જે હું આટલું કામ ન કરી શકું અને અલ્લાના ધર્મને ન ફેલાવું તે હું બાદશાહ શું થય! બાદશાહના મિત્રમાં એક લાલદાસ નામને બા પણ મિત્ર હતા. તે દરબારમાં પણ આવતા-જતો હતો. બાદશાહે વિચાર્યું કે, જો આ બા મારી
છાનું સમર્થન કરે તે મારી મુરાદ પાર પડી જાય અને બધું કામ પણ થઈ જાય. આ પ્રમાણે વિચાર કરી તેણે લાલદાસ બાવાને પૂછ્યું કે, બાવાજી! મારે દુનિયાની બંદગી કરવી જોઈએ કે ખુદાની બાવાજીએ ઉત્તર આપ્યો કે, એમાં પૂછવા જેવું શું છે - ખુદાની બંદગી કરવી એ જ ઠીક છે. બાદશાહે બાવાજીને ફરી પૂછયું કે, એ તે ઠીક પણ બાદશાહે પિતાની પિઝીસન પ્રમાણે ખુદાની બંદગી કરવી જોઈએ ને ? બાવાજીએ ઉત્તર આપ્યો કે, એ પણું ઠીક છે. બાદશાહે કહ્યું કે, ખુદાની બંદગી માટે મેં એ વિચાર કર્યો છે કે, જે લોકો રાજીખુશીથી મુસલમાન થતા નથી તેમને માર મારીને પણ જબરજસ્તીથી “ કલમા ” ભણાવી દેવા અને તેમને મુસલમાન બનાવી દેવા. મારે આ વિચાર ઠીક છે કે નહિ ? | લાલદાસે ઉત્તર આપ્યો કે, આપને મનમાં જે વિચાર આવ્યો છે તેને દેવદૂતો પણ બદલાવી શક્તા નથી તે પછી બીજાઓની તાકાત જ શું? બાદશાહે કહ્યું કે, એ તે ઠીક