________________
૪૨૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
આ પ્રમાણે લેાકા મન ફાવે તેમ શેઠ અને શેઠાણીની નિંદા કરતા હતા, પણ શેઠ તે જાણે નિર્મૂલ કે ખલ રામની માફક ચૂપચાપ બધાની નિંદા સાંભળતા હતા. સુનેરી મૈંને નિર્મૂલ કે અલ રામ,
પિછલી સાખ ભરૂં સન્તન કી અડે સુધારે કામ. દેખે જન્મ લગ ગજખલ અપના રાખ્યા, નેક સો નહિ કામ; ાનવ હા અલ રામ પુકારે, આયે આધે નામ. દેખે લેકા કહે છે કે, ધાર્મિક લેાકેા કાયર છે, નિર્ભીલ છે, પણ ધાર્મિક લેાકેા જો સાચી નિ લતા પ્રાપ્ત કરી લે તે તેએમાં ઈશ્વરનું ખલ આવી જાય. ઇશ્વરીય બળ કેવું જબરજસ્ત છે? એક બાજુ તા સંસારનું બધું બળ હેાય અને ખીજી બાજુ ઈશ્વરીય ખળ હેાય તે કાનું બળ વધે ? જો તમે સંસારના બળને તુચ્છ અને પરમાત્માના બળને મહાન્ માનતા હે! તે તુચ્છ બળને ત્યાગ કરી મહાન્ બળને ધારણ કરા. ઈશ્વરીય બળની આગળ સંસારનું ખળ તુચ્છ છે, ત્યાજ્ય છે અને હીરાની આગળ કાંકરાની સમાન છે. જો તમે ઈશ્વરીય બળને હીરાની સમાન માને છે તે। એ બળની પ્રાપ્તિ માટે સંસારનાં કાંકરા જેવા તુચ્છ બળના ત્યાગ કરી. જે વીર હશે તે તેા ઈશ્વરીય બળની પ્રાપ્તિ માટે સંસારના બળને છેડવા વગર રહેતા નથી. જેમ સુદન શેઠે સંસારના બળનેા ત્યાગ કરી ઈશ્વરીય બળને અપનાવ્યું.
સુદર્શન શેઠની કોઈ કોઈ તા નિંદા કરતા હતા, તો કોઈ કોઈ પ્રશ ંસા કરતા હતા. પણ સુદન તા નિલ બની ગયા હતા એટલા માટે તે બધાની વાત સાંભળ્યે જતા હતા. સુદર્શન ખેલતા પણું નથી એમ કહી કોઈ તેની નિંદા કરતા હતા. ત્યારે ખાટા માણસ તા ખમ્ભક કરે છે, શાન્ત ખેસી રહેતા નથી, પણ સુદન તેા કેવા શાન્ત છે એમ કહી કોઈ કોઈ તેની પ્રશંસા કરતા હતા.
સંસારમાં હીરા વધારે છે કે કાંકરા ? જે કાંકરા વધારે છે તેા શું એ કારણે હીરાની ઉપેક્ષા કરી શકાય ? આ જ પ્રમાણે સુનની પ્રશંસા કરનારા એછા અને નિંદા કરનારા વધારે હતા, એટલે એ કારણે શું સુદર્શન પોતાના દૃઢ વિચારને ત્યાગ કરી શકે ખરા? સંસારમાં એમ કહેવામાં આવે છે કે બહુમતને વશ થવું. સંસારવ્યવહારની દૃષ્ટિએ આ ઠીક છે. કહ્યું પણ છે કેઃ—“મહાનનો ચેન ગત: સ પશ્ચા:' બહુમત એ જ મહાજન છે. એટલા માટે સંસારવ્યવહારમાં તે બહુમત પ્રમાણે ચાલવું ઠીક છે, પણ આત્મિક ધર્મમાં બહુમતને સ્થાન નથી. આત્મિક ધર્મીમાં તે વ્યક્તિ સ્વાતંત્ર્યને જ સ્થાન છે. સંસારના સુધારકાર્યોમાં બહુમતને સ્થાન આપવામાં આવે છે અને એમ કરવું તે અનુચિત પણ નથી, પરંતુ આત્મ—કલ્યાણુને માટે બહુમતને મહત્ત્વ આપવું આવશ્યક નથી.
ગાંધીજીએ પરદેશ જતી વખતે એચરજી સ્વામી નામના તમારા આ રાજકાટ શહેરમાં એક જૈન સાધુની પાસે માંસ, મદિરા અને પરસ્ત્રીને ત્યાગ કર્યાં હતા. જો તે આ પ્રમાણે નિયમ લઈ પરદેશ ગયા ન હેાત તેા તેઓ આ સ્થિતિએ પહેાંચ્યા હેત કે નહિ એ સંદેહની વાત છે. કેટલાક લોકેા નિયમ લેવાની શી જરૂર છે એમ કહે છે, પરંતુ નિયમ લેવામાં કૈવી શક્તિ રહેલી છે એ વાતને ગાંધીજીએ પેાતે પણ સ્વીકાર કર્યો છે. ગાંધીજી માંસ, મદિરા અને પરસ્ત્રીને ત્યાગ કરી વિલાયત ગયા હતા. ત્યાં તે બીમાર થઈ ગયા, તે વખતે ડૉકટરાએ તેમને કહ્યું