SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૬ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા જો કાઈ પોલીસનેા માણસ ચારી કરે તે તેને અપરાધ સાધારણ ચારથી અધિક માનવામાં આવે છે. તેની ચેારી સરકારની ચેરી માનવામાં આવે છે. સરકાર આ પ્રકારના પેાલીસ નાકરને દંડ આપ્યા વગર રહેતી નથી. કદાચિત સરકાર આવા અપરાધીને માફી પણ આપી ?, પણ શાસ્ત્ર તા સાધુ થઈને જે સાધુપણું પાળતા નથી તેની નિંદા કર્યાં વગર રહી શકે નહિ અને એવા પાપશ્રમણને અપરાધી માને જ છે. શાસ્ત્ર કહે છે કે, નિન્યધા સ્વીકાર કરી જે તેનું પાલન કરતા નથી તે અનાથ જ છે. તેને ગૃહત્યાગ વ્ય છે. અનાથી મુનિ આગળ કહે છે કે: “ સીયન્તિ ને વહુ ઝાયરા ના ” આ પદમાં જે ‘ બહુ ' શબ્દ આપવામાં આવ્યા છે તેને ઉદ્દેશ એ છે કે, જેઓ નિન્ગધ ના અંગીકાર કરતા જ નથી તેઓ તેા કાયર છે જ, પણ જેઓ નિગ્રન્થધર્માંતા સ્વીકાર કરી ફરી પાછા અનાથતામાં પડે છે તેઓ તે વધારે કાયર છે. જે પ્રમાણે પોલીસના માણસે કરેલ ચેરી મેટી ચેરી માનવામાં આવે છે, તે જ પ્રમાણે જે સાધુ થઈને પણ સાધુપણાનું પાલન કરતા નથી તે વધારે કાયર છે. આ ઉપરથી કાઈ એમ કહેવા લાગે કે, તે પછી સાધુપણું ન લેવું એ જ સારું છે. પરંતુ એ વાત પણ ઠીક નથી. જે કાઈ માણસ સેનામાં દાખલ જ થતા નથી અને ઘરમાં જ પડ્યો રહે છે, તે માણુસ સેનામાં દાખલ ન થવાને કારણે કાંઈ વીર કહેવાતા નથી. જે માણસ સેનામાં દાખલ થઈ કામ કરે છે તે જ વીર કહેવાય છે. પરંતુ જે માણસ સેનામાં દાખલ થઈને પણ કાયરતા બતાવે છે તે ખચીત જ કાયર છે. તમને જો સેનામાં દાખલ થવા માટે કહેવામાં આવે, અને તમે ‘સેનામાં દાખલ થઈ કામ ન કરવાને કારણે કાયર કહેવાઈશું ' એ ભયથી સેનામાં દાખલ જ ન થાઓ તા એ કાંઈ તમારી વીરતા નહિ પણ > કાયરતા જ છે. એક પ્રકારે તે સેનામાં દાખલ ન થનાર અને ધરમાં જ પડ્યો રહેનાર એ કાયરાથી સારા છે, કે જે સેનામાં જઈને પણ કાયરતા બતાવે છે. તમે કહેશેા કે એ કેવી રીતે ? આ તા પરસ્પર વિરુદ્ધ વાત થઈ. આને ઉત્તર એ છે કે, માતા કે, એક માણસ ચેરી કરવા માટે સેનામાં દાખલ થતા નથી અને બીજો માણસ સેનામાં દાખલ થવાથી ચેરી કરવામાં સુવિધા રહેશે એમ વિચાર કરી સેનામાં દાખલ થાય છે. આ બન્ને માણસામાં જે માણસ સેનામાં દાખલ થઈને ચારી કરે છે તેને સારા કહી શકાય નિરુ. પેાલીસ બનીને ચેરી કરનાર માણસની અપેક્ષાએ, ચેરી કરવા માટે પોલીસ બનતા નથી તે માણસ સારા કહેવાશે. જો કે પોલીસમાં દાખલ ન થવું તે પણ કાયરતા કહેવાશે પણ આ કાયરતા કરતાં પેાલીસ થઈને ચારી કરવી એ કાયરતા વધારે ખરાબ છે. આ એક ઉદાહરણ છે. આ ઉદાહરણ પ્રમાણે સાધુ ન થવું એ તે કાયરતા છે જ, પરંતુ સાધુ થઈને સાધુપણાનું પાલન ન કરવું એ વધારે કાયરતા છે. એક રીતે આ કારણે જે સાધુ થતા નથી તે ઓછા કાયર છે, પણ આ કારણે સાધુપણું લેવું ખરાબ છે એમ કહી શકાય નહિ. જે લેાકેા સાધુપણું લે છે તેમાંથી સાધુપણાનું પાલન કરનાર સાધુ પણ નીકળે છે પણ જેએ સાધુપણું લેતા જ નથી તેમાંથી સાધુપણાનું પાલન કરનાર નીકળી શકતા નથી. પેાલીસવાળાઓમાંથી કાઈ કાઈ ચારી પણ કરે છે છતાં પેાલીસ વિના
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy