________________
૩૬૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[બીજા ભાદરવા
શકે છે. પણ આજે તા આથી વિપરીત એમ બને છે કે, પાતે પાતાના નાથ બન્યા વિના જ ખીજાના નાથ બનવા લાંકા તૈયાર થઈ જાય છે. પણ જ્ઞાનીજને કહે છે કે, ‘તમે પોતે જ પર પદાર્થાને કારણે અનાથ બની રહ્યા છે તેા પછી ખીજાના નાથ કેવી રીતે ખની શકે ? અનાથી મુનિએ રાજાને કહ્યું કે, “ હે! રાજન ! તું મારા નાથ શું બને છે ! પહેલાં તું તારા પોતાના તેા નાથ ખન.
""
અનાથી મુનિના કથનને તમે પણ ધ્યાનમાં લે અને પોતાના નાથ કરો. જો તમે એકદમ તમારા નાથ બની ન શકો તે તમે એટલું તે સંસારનાં પદાર્થોમાં ફસાએલા અનાથ છીએ. ”
બનવાના પ્રયત્ન માનેા કે, “ અમે
અનાથી મુનિએ પેાતાનું પૂર્વ વૃત્તાન્ત સંભળાવી રાજાને કહ્યું કે, “ હે ! રાજન! હું પહેલાં આવા અનાથ હતા પણ આ પ્રમાણે સનાથ થયા. હવે હું પેાતાને પણ નાથ છું અને ખીજાતા પણ નાથ છું. ત્રસ અને સ્થાવર જીવાનેા પણ નાથ છું. ”
આ ઉપરથી કાઈ એમ કહે કે, ત્રસના નાથ થયા તે તેા ઠીક છે પણ સ્થાવરના નાથ કેવી રીતે બની શકે? અને જે કાઇને પેાતાના નાથ જ માનતા નથી તેમના નાથ કેવી રીતે ખની` શકે ? કેમકે સ્થાવર જીવે પેાતાને નાથ માનતા નથી.
ગજસુકુમાર મુનિના માથા ઉપર જેમણે અંગારા મૂકા હતા તે સેામલ બ્રાહ્મણના ગજસુકુમાર મુનિ માથ હતા કે નહિ ? જો તમે આ વિષે વિચાર કરો તા ગજસુકુમાર મુનિના ચરિત્રમાં જ તમને અજબ વાત જાણવામાં આવશે.
#
"6
કૃષ્ણને ગજસુકુમાર મુનિના ધાતના સમાચાર સાંભળી ક્રોધ આવ્યા અને ક્રોધમાં ભગવાન અરિષ્ટનેમિને કહેવા લાગ્યા કે, “ મારા જ રાજ્યમાં મારા ભાઈની ઘાત કરનાર કાણુ ?” કૃષ્ણને ક્રોધ કરતા જોઈ ભગવાને તેમને કહ્યું કે, “ હે ! કૃષ્ણ ! તમે ક્રોધ ન કરે. તે માણસે ગજસુકુમારના ધાત કર્યો નથી પણ તેની સહાયતા કરી છે. ” શું સામલે સહાયતા કરવાની ઇચ્છાએ મુનિના માથા ઉપર અંગારાં મૂક્યાં હતાં? શું સેમલ તે મુનિના સહાયક હતા ? પરંતુ જે મહાત્મા બધાના નાથ બની જાય છે તેઓ કેાઈને પેાતાના શત્રુ માનતા નથી પરંતુ બધાને પેાતાના સહાયક માને છે. તે તેા બધાના નાથ છે.
નિર્થે પ્રવચનની એ જ વિશેષતા છે કે, તે બધાને મિત્ર માનવાના જ ઉપદેશ આપે છે. અમે લોકો તા છદ્મસ્થ છીએ, એટલા માટે અમારામાં આજે કાંઇ હાય, તેા કાલે ખીજું કાંઈ હાય. તમે લેાકેા નિર્માંન્થપ્રવચન ઉપર શ્રદ્ધા રાખે। અને જો અમે નિગ્રન્થપ્રવચનની અનુસાર સાધુપણાનું પાલન કરી તમને નિન્થપ્રવચન સંભળાવીએ તે તે, તમે અમારી વાતને માને, નહિ તે ન માના. નિગ્રન્થપ્રવચનની વિરુદ્ધ વાત હોવા છતાં તમે ‘ હાજીહા ’ કરા તા તા એ મેટી ખરાખી છે.
મતલબ કે, ભગવાને કૃષ્ણને કહ્યું કે, તે પુરુષે ગજસુકુમાર મુનિને સહાય આપી છે. જો કે, તેણે મુનિના મસ્તક ઉપર તેમનું અપમાન કરવા માટે જ અંગારા મૂક્યાં હતાં પણ જ્યારે આત્મા સંસારના બધાં પ્રાણીએને પોતાના આત્માની માફક જ માને છે ત્યારે તેને શત્રુ પણ મિત્ર જ લાગે છે. તેમની નજરમાં કાઈ શત્રુ જ જણાતા નથી અને એ રીતે તે બધાના નાથ જ છે.